________________
જા જા નિં નૌકાથી નૌકા બદલીને અર્થાત્ અદલે બદલે કરીને તથા “બાળો ઘા ના જર્જરિ ગોજાફિઝા' જમીન પરથી નૌકાને જલમાં પ્રવેશ કરાવ્યું હોય અગર જાગો વા નાલં થઈંસિ ફરક્ષતિજ્ઞા જળમાંથી જ નૌકાને જમીન પર લઈ ગયા હોય અથવા “govi ના પાણીથી ભરેલી “નાવં સિજિજ્ઞા’ નૌકામાંથી પાણી બહાર ઉછાળીને કહાડતા હેય અથવા “નં વા નાવં શિવાવિજ્ઞા' કાદવમાં ખૂંપી ગયેલાનાવને બહાર કહાડતા હોય એવું જોઈને કે જાણીને “તHTI નાવ’ એ પ્રકારે ખરીદ કરેલ કે પિસા ઉછીના લઈને લીધેલ નૌકામાં અર્થાત પૂકત પ્રકારથી લીધેલ નૌકામાં ચાહે તે તે નૌકા “ઢrfજં વા’ પાણીની ઉપર રહીને ચાલનારી હોય અથવા “શાબિજિ વાર પાણું નીચે ચાલનારી હોય અથવા રિયાળિ વા’ તિરછિ તરવાવાળી હોય અથવા “રોળમેરા તે નૌકા એક જનની મર્યાદાથી જવાવાળી હોય અથવા “નોરમેરાઈ અર્ધા જનની મર્યાદાથી જવાવાળી હોય અથવા “અવતરે વા' ધીમી ગતિથી જવાવાળી હોય કે “
અરે વ ઘણું તેજ ગતિથી જવાવાળી હોય “જો તુહિકના મળg' આવા પ્રકારની નૌકા પર ગમન કરવા માટે ચઢવું નહીં અર્થાત્ સાધુ કે સાધ્વીને એક ગામથી બીજે ગામ જતાં રસ્તામાં જે કંઈ અગાધ પાણીવાળી નદી આવે તે એ નદીને પાર કરવા એકાએક નૌકા પર ચઢવું નહીં પરંતુ “જે મિત્ વા મિજવુળી વા તે સાધુ કે સાખીએ “પુષ્યામેવ” નૌકા પર ચઢતાં પહેલાં “તિરિઝર્તમ નારં કાશિકા' તિરિછી જવાવાળી અર્થાત્ તરવાવાળી નૌકાને જાણી લેવી અર્થાત્ જોઈ લેવી અને “જ્ઞાનત્તા” એ નૌકાને બરાબર જોઈ સારી રીતે સમજીને એ નૌકા પર ચઢવાને વિચાર કરીને “રે તમથઈ તે સાધુ કે સાધ્વીએ તેને લઇને “તિમવમિન્ના એકાન્તમાં ચાલ્યા જવું અને
વનિત્તા એકાન્તમાં જઈને “મંદ પરિફિકના પિતાના ભજન પાત્રાદિનું પ્રતિલેખન કરવું અને “વડિફિન્ના' પાત્રાદિનું પ્રતિલેખન કરીને “જાગો મોટામેટા રિલા” એક ભાગમાં ભેજન પાત્રને રાખવા અને “રિત્તા ભેજન પાત્રને એક તરફ રાખીને “સતીસોવરિય શાચં પણ ઘમકિન્ન જ્ઞા’ મસ્તક સહિત શરીરના ઉપરના ભાગનું તથા પગનું પ્રમાજન કરવું અને “સાજા માં પદારૂ જ્ઞા' પ્રમાર્જન કરીને આગાર સહિત ભક્તનું પ્રત્યાખ્યાન કરવું અર્થાત્ આગાર સહિત ભક્તિનું પચ્ચકખાન લેવું અને તે પછી “gi ગઢે વિરા’ સંગાર ભક્તનું પચખાન લઈને એક પગ પાણીમાં રાખીને તથા gi Tચે જે શિરા' એક પગને જમીન પર રાખીને “તો સંજય રાવં ટુકહિના' સંયમપૂર્વક જ એ નૌકા પર ચઢવું કે જેથી સંયમની વિરાધના ન થાય. કેમ કે સંયમનું પાલન કરવું એ જ સાધુ અને સાક્વીનું પરમ કર્તવ્ય માનવામાં આવે છે. સ. ૧૧૫
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૮