SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુને સંચમની વિરાધના થાય છે. તેી તેવા ઉપાશ્રયમાં વાસ કરવા નહીં ॥ ૪૫ ૫ ફરીથી ઉપાશ્રય વિશેષમાં સાધુએ વાસ ન કરવા વિષે જ સૂત્રકાર કથન કરે છે.ટીકા”-“લે મિત્રવૂ વા મિક્લુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી છે ન પુળ જાય છ્યું નાળિજ્ઞ' જો આ વક્ષ્યમાણુ પ્રકારથી ઉપાશ્રયને જાણી લે કે— વહુ ગાવિદ્ વા' આ ઉપાશ્રયની નજીક ગૃહસ્થ શ્રાવક અથવા હારૂં મારિયા થા ગૃહસ્થની સ્ત્રી અથવા શાાવક્ મનિળી વ’ગૃહસ્થ શ્રાવકની ખડેન અથવા નાવ પુત્તો વા' ગૃહસ્થના પુત્ર અથવા નાયક્ પૂર્વે વા ગૃહસ્થની પુત્રી અથવા પાવરૂ મુ વા' ગૃહસ્થની પુત્રવધૂ અથવા ધાર્ં વા ધાઈ કે ‘વાસો ષ દાસ અગર જ્ઞાવ જમ્મુરીત્રો વા' યાવત્ દાસી કે કકર અથવા કકરી વગેરે બિનિાયિા' નગ્ન જ ઉભેલ છે. અથવા ‘નિત્તિના ઉત્ઝીળા મેદુળધામ વિનવેતિ' નગ્ન અવસ્થામાં જ છુપાઈને મથુક ધ~વિષય સેવનનું... વર્ષોંન કરી રહેલ છે. અથવા હÆિય ના મત મતે ત્તિ' એકાન્તમાં મસલત કરી રહેલ છે અર્થાત્ એકાન્તમાં ભેગ વિલાસ વિષય સંબધી વાત કરી રહેલ છે. તેમ જાણે તેનો પળÆ નિલમળવેસળાવ' પ્રાણ-સ`યમશીલ સાધુ કે સાધ્વીએ આવા ઉપાશ્રયમાં નિષ્ક્રમણ કે પ્રવેશ કરવે નહી. એટલે કે આવવું જવું નહી. તથા ‘જ્ઞાવ અનુચિતાર્’યાવત્ સ્વાધ્યાયનું અનુચિ'તન કે મનન પણ કરવુ' નહી' કેમ ઉપાશ્રયની નજદીક ગૃહરથના ઘરમાં ગૃહથ વિગેરે કે ગૃહસ્થ પત્નિ વગેરે નગ્નાવસ્થામાં વિષય ભાગની ચર્ચા કે મંત્રણા કરી રહેલ હાય ‘તત્ત્વારે વત્તર નો ઢાળ વા' આવા પ્રકરના ઉપાશ્રયમાં સ્થાન-ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ કરવા માટે સ્થાન ગ્રહેણુ કરવુ નહી' તથા ‘Àખ્ખું વા' શય્યા—શયન માટે સથારા પાથરવા માટે પણ વાસ કરવા નહી', બાય ચેતેજ્ઞા એવ' યાવત્ સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં કેમ કે પૂર્વોક્ત રીતે નજીકમાં સાગારિક ગૃહસ્થાના પરિવાર સંસારના વિષયભાગ સબંધી વાતે કરવાથી તે જોઇને કે સાંભળીને સંયમશીલ સાધુનુ પણ મનચલિત થવાની સંભાવના રહે છે અને તે રીતે તેમના સંયમની વિરાધના થાય છે. તેથી સાધુએએ આવા ઉપાશ્રયમાં રહેવુ' નહીં ॥ ૪૬ ૫ આ પરસ્પરમાં રાત્રિસ ભાગ રહસ્યમંત્રણા કે વાર્તાલાપ કરનારા સ્ત્રી પુરૂષાના ઘરની નજીકના ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીએ ન રહેવા વિષે તથા વિષયભાગ વિષયક ખાનગી વાર્તાલાપવાળા શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૩૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy