________________
વિરાધના થાય છે તેથી તત્ત્વરે વસ્ત' એવા પ્રકારનાઉપા શ્રયમાં ‘નો ઢાળ વા’ સાધુ કે સાધ્વીએ સ્થાન ધ્યાનરૂપ કાર્યાત્સગ કરવા સ્થાન ગ્રહણ કરવુ નહી, ‘લેન વા’ શય્યા સથારા પણ પાથરવા નહી', 'જ્ઞાય ચેતેઽ' તથા યાવત્ સ્વાધ્યાય માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં. ॥ સૂ. ૪૪॥
હવે ઉપાશ્રય વિશેષમાં સાધુને નિવાસ ન કરવા વિષે કહે છે.
ન કુળ
ટીફા -લે મિલ્લૂ વા મિથુની યા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી છે ક્ષય વું નાળિજ્ઞા' નો વક્ષ્યમાણુ પ્રકારે એવા ઉપાશ્રય જાણું કે-૬ હકુ સદ્ હિવિદ્વા આ ઉપાશ્રયની નજીકમાં રહેતા ગૃહસ્થ શ્રાવક અથવા નાવડ મારિયા વા' ગૃહસ્થ શ્રાવકની સ્ત્રી અથવા નાવિદ્ અત્તિથી વ ગૃહસ્થની ખડેન અથવા વાવરૂ પુત્તો વા' ગૃહસ્થના પુત્ર અથવા ‘નાવર ધૂલ વા' ગૃહપતિની પુત્રી અથવા હ્રાવક્ મુદ્દા ય' ગૃહપતિની પુત્રવધૂ અથવા ધારૂં વા' ધાઇ પરિચારિકા અથવા ર્ાત્તા વા’ દાસસેવક અથવા જ્ઞવ મરી વા' ચાવત્ દાસી–સેવિકા અથવા કમકર-નાકર અથવા કરી નાકરાણી આ બધા પૈકી કઈ એકાદ પણ બળમક્ષ ગાય' મીત્રો વિચડે વા' એક ખીજાના શરીરને કે શરીરના અવયવ હાથ પગ વિગેરેને ઠંડા પાણીથી અથવા ‘તમિળો જિયદેવ’ ગરમ પાણીથી ‘છોરુંતિયા' ષોનેતિયા એકવાર વે વાર વાર ધાયા કરે છે. અથવા સિવૃત્તિ ત્ર સિળાવેતિ વા' છંટકાવ કરે છે અથવા રાવે છે. તેવુ જુવે તે એવા ઉપાશ્રયમાં નો વાસ્ત નિલમળવેસળા' પ્રાજ્ઞ સયમ શીલ સાધુએ કે સાધ્વીએ નીકળવા કે પ્રવેશવાને ચાગ્ય નથી. અને નાવ જીવિતા' ચાવત્ સ્વાધ્યાયનું અનુચિંતન-મનન પણ કરવું નહી. અર્થાત્ જે ઉપાશ્રયની નજીક ગૃહસ્થ વિગેરે પેાતાના ઘરમાં એક ખીજાને નવડાવતા હાય તેમ જોવામાં આવે તે એ ઉપાશ્રયમાં ગમનાગમન કરવું નહી' કે સ્વાધ્યાય વિગેરે કરવા માટે પણ ન રહેવુ. કેમ
આ પ્રકારના ઉપાશ્રયમાં રહેવાથી સ ́યમ આત્માની વિરાધના થાય છે. તેથી તત્ત્વારે વસ્તી એ પ્રકારના ઉપાશ્રયમાં ‘ગળું વા’ સ્થાન-ધ્યાનરૂપ કાર્યાત્સ માટે સ્થાન ગ્રહણ કરવું નહી. ‘સેક્ન્ડ ના' અને શય્યા-શયન કરવા માટે સથારા પણ પાથરવા નહી' તથા ‘નાય ચેતે જ્ઞા યાવત સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિહેણુ કરવી નહી. કેમ કે એવા પ્રકારના કે જેની નજદીક ગૃહસ્થા પેાતાના ઘરમા કે સ્નાનાગારમાં જઇને ઉઘાડા ખાથરૂમમાં ઠંડા પાણીથી એક વ્યક્તિ ખીજી વ્યક્તિને અથવા એક સ્ત્રી અન્યશ્રી વિગેરેને નવરાવે કે પાણીનું સી`ચન કરતા હાય કે યેાઇ રહ્યા હાય તેમ જોવામાં આવે તે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
અથવા
»b
૧૩૩