________________
“અમેરિ વા’ અભ્યજન અર્થાત માલીશ કરે છે અથવા “મવંતિ વા” મર્દન કરે છે. તે તેવા ઉપાશ્રયમાં “જો quTણ બિકામાવેગળા પ્રાણ અર્થાત્ સંયમશીલ સાધુએ આવા પ્રકારના ઉપાશ્રયમાં નિકળવા માટે કે પ્રવેશ કરવા માટે “ઘાવ બgવંતાપ યાવત સ્વાધ્યાયના મનન રૂપ અનુચિંતન કરવા માટે પણ રહેવું નહીં. કે કેમ “તer? વાર આવા પ્રકારના ઉપાશ્રયમાં ‘જા’ સ્થાનથાનરૂપ કાર્યોત્સર્ગ કરવા માટે
સ્થાન ગ્રહણ કરવું નહીં તથા “રેક વા' શય્યા સંથારે પણ પાથરે નહીં અને થાવત્ “નિશીથિં વા વેરા’ નિષીવિકા અર્થાત સ્વાધ્યાય કરવા માટે ભૂમિ પણ ગ્રહણ કરવી નહીં કેમ કે–એ ઉપાશ્રયની સમીપમાં ગહસ્થ વિગેરેને તેલ વિગેરેનું મર્દન કરતા જોઈને સંયમ આત્મ વિરાધના થાય છે. સ. ૪૩ છે હવે પ્રકારાન્તરથી ગૃહસ્થના ઘરની નજીકના ઉપાશ્રયમાં સાધુને ન રહેવા વિષે કથન કરે છે –
ટીકાર્થ– મિજવૂ લા મિલ્લુ વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાર્વી રે i gr સવર્થ નાળાના' જે આ વક્ષ્યમાણ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે-“ વહુ જાહ૧૬ રા' આ ઉપાશ્રયની નજીક ગૃહસ્થના ઘરમાં ગૃહસ્થ શ્રાવક અથવા “હારુ મારિયા વા' ગૃહસ્થ શ્રાવકની સ્ત્રી અથવા “figવમળી ર” ગૃહસ્થ શ્રાવકની બહેન અથવા જાવર પુરો વા' ગૃહપતિને પુત્ર અથવા “જાદ્દાવરૂ ઘૂ ઘા ગૃહસ્થ શ્રાવકની પુત્રી અથવા “ગુણે વા’ હસ્થની પુત્રવધૂ અથવા “પાર્ક વા' પાઈ-પરિચારિક અથવા “ગુણો વાર દાસ “વ મારી વા યાવત દાસી-સેવિકા અગર કમકર-કર અથવા કમર કરી-કરાણ “ મા સિળળળ જા” એક બીજાના શરીરે નાવાના પાણીથી અથવા “ઝાળ વા’ કર્મ એટલે કે સુગંધિત પદાર્થથી અથવા સોળ વા’ લોધથી અથવા “ વળ વા’ કંકુ, હલદર વિગેરે વર્ણવાળા પદાર્થથી અથવા “ગુગે યા આમળા વિગેરેના ચૂર્ણથી અથવા “એક વા’ પદ્મ દ્રવ્ય અર્થાત્ પાઉડરથી વંતિ વા પતિ વ’ ઘસે છે અને પ્રક્ષાલન કરે છે. અથવા “વૃત્તિ ચા ૩ષ્યતિ લા’ ઉકલન એટલે કે મર્દન કરે છે અને ઉદ્વર્તન કરે છે. તેથી “m vsorણ શિર્ષમાપ પ્રાજ્ઞ-સંયમશીલ સાધુએ આ પ્રકારે શરીરમાં સુગંધિત પદાર્થો લગાવનારા ગૃહસ્થના ઘરની નજદીકના ઉપાશ્રયમાંથી નીકળવા કે પ્રવેશ કરવા માટે બનાવ બવંતા સ્વાધ્યાયના મનનરૂપ અનુચિંતન કરવા માટે રહેવું નહી. કેમ કે-આવા પ્રકારનાં કે જેની નજીક ગૃહસ્થના ઘર આવેલ હોય એવા ઉપાશ્રયમાં રહેવાથી ઉક્ત પ્રકારે ગૃહસ્થ વિગેરેને ઉદ્વર્તન કરતા જોઈને સંયમની
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૨