________________
કરવા કથન કહે છે. -
ટીકાર્ય–તે મિ+વું વા મિલુળી વાતે પકત સંયમશીલ સાધુ અને સાધ્વી રે વં વત્રાં નાળિsm” જે આ વયમાણ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે “૬ ૪ Tigra૬ વા આ ઉપાશ્રયની સમીપ ગૃહસ્થ શ્રાવક અથવા “જાવ મારિયા વા’ ગૃહસ્થ શ્રાવકની પત્ની શ્રાવિકા અથવા “જાવરૂમnિળી વા’ ગૃહસ્થ શ્રાવકની બહેન અથવા “હવ૬ પુતો વા’ ગૃહપતિ પુત્ર અથવા “હાવ પૂર વા’ ગૃહપતિની પુત્રી અથવા
gઇ વા’ ગૃહપતિની પુત્રવધૂ અથવા “ધા વા ધાઈ અથવા “લાતો વા' દાસ સેવક અને બનાવ મરી વા’ યાવત્ કર્મ કરી નાકરાણી “ક0ામvમોઢંતિ વા’ પરસ્પરમાં લડે ઝગડે છે, કાવ કરૂ તિ વા યાવત્ કલહ કંકાસ કરે છે એને મારામારી પણ કર્યા કરે છે અને ઉપદ્રવ પણ કર્યા કરે છે. તે આવા પ્રકારના ઉપાશ્રયમાં “ Touસ નિહાળવેરાના પ્રાજ્ઞ-બુદ્ધિમાન સંયમશીલ સાધુએ નિષ્ક્રમણ અને પ્રવેશવા માટે “કાવ agવંતા” યાવત્ સ્વાધ્યાયના અનુચિંતન અને મનન કરવા માટે પણ રહેવું નહીં કેમ કે આવા પ્રકારના પરસ્પર લડવા ઝઘડવા કે કલહ કંકાસ કરવાવાળા ગૃહસ્થની નજીકના ઉપાશ્રયમાં રહેવાથી સ્વાધ્યાય વિગેરે કરવામાં વિલન બાધા થવાને સંભવ રહે અને શાંતિથી સામાયિક ધાનાદિ પણ થઈ શકતા નથી “સેવં જવા એ પ્રમાણ જાણીને સાધુ અને સાધ્વીએ “ો કા વા’ સ્થાન–ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ કરવા સ્થાન ગ્રહણ કરવું નહીં. તેમજ “ વા’ શય્યા-સંસ્તારક સંથારે પણ પાથરે નહીં. તથા “નિશીહિર વા રેકન' નિષીધિકા એટલે કે સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમી ગ્રહણ કરવી નહીં સૂ, ૪રા
- હવે શરીરમાં તેલ વિગેરેની માલીશ કરવાવાળા ગૃહસ્થના ઘરની પાસેના ઉપાશ્રયમાં સાધુને ન રહેવા કથન કરે છે. -
ટીકાથ–સે મિÇ at fમવઘુ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “સે gm નાના ” જે આ વાક્યમાણ પ્રકારવાળા ઉપાશ્રયને જાણે કે-રૂહ વસ્તુ જાજરૂ વા આ ઉપાયની નજીકના ઘરમાં ગૃહસ્થ શ્રાવક અથવા “જાવ; મારા વા' ગૃહસ્થ શ્રાવકની પત્ની અથવા દાવમનિળી વા’ ગૃહસ્થ શ્રાવકની બહેન અથવા “નાણાવટું પુત્તો વા’ ગૃહસ્થ શ્રાવકનો પુત્ર અથવા “જાવરૂ ભૂવા રા’ ગૃહસ્થ શ્રાવકની પુત્રી અથવા “કુછઠ્ઠા વા’ ગૃહસ્થ શ્રાવકની પુત્રવધૂ અથવા “ધા વા’ ધાઈ અથવા “વા વા? દાસ અથવા “નવ વારી વા’ દાસી કે કર્મ કર અથવા કર્મ કરી “ગoણમાણ વં તે વાં પરસ્પર શરીરને તેલથી અથવા વાળ સાઘીથી અથવા “નવનીuળ વા માખણથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૧