SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. અર્થાત્ ગૃહ પરિવારથી યુક્ત ઉપાશ્રયમાં સંયમશીલ સાધુ અને સાધ્વીએ રહેવું નહીં તથા “જો quTણ વાળ કાવ' યાવત્ પ્રા–અર્થાત્ સંયમશીલ સાધુએ સ્વાધ્યાયના અનુચિંતન કે મનન કરવા માટે પણ સાગારિક ઉપાશ્રયમાં રહેવું નહીં. કેમ કે–સાગારિક ઉપાશ્રયમાં સંયમની વિરાધના થાય છે. તેથી “agવારે સવ' એવા પ્રકારના સાગરિક ગૃહસ્થ પરિવારથી યુક્ત તથા અગ્નિથી યુક્ત અને શીતકવાળા ઉપાશ્રયમાં સંયમશીલ સાધુ અને સાધીએ “બો કાળ વા સેક્સ વા’ સ્થાન–ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ કરવા માટે સ્થાન ગ્રહણ કરવું નહીં તથા શયાશયન કરવા માટે સંથારે પણ પાથરે ના નહીં. તથા “જિનહિ વ ચેતે ના” નિષીવિકા અર્થાત્ સ્વાધ્યાય કરથા માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં કેમ કે-ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થાય છે, છે. સૂ ૪૦ છે હવે ગૃહસ્થ શ્રાવકના ઘરની વચમાંના માર્ગવાળા ઉપાશ્રયમાં સાધુએ ન રહેવા સંબંધી કથન કરે છે. ટીકાથ–ણે “મિલ્વ વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “ = પુખ ઉઘરસર્ચ કાળ જ્ઞા” જે વયમાણ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે-“ વહુ કાવર્ રસ મણં મળ’ આ ઉપાશ્રયમાં જવા માટે ગૃહસ્થ શ્રાવકના ઘરના મધ્ય ભાગમાંથી તું વંથg' જવાને માર્ગ છે અને “T gg gવ ડગલે ડગલે માર્ગ પ્રતિબદ્ધ અર્થાત્ રૂકાવટ વાળે છે. તેથી “ળો gorણ નિર્ણમાના પ્રાણ એટલે કે સમઝદાર સંયમ શીલ સાધુએ એવા માર્ગમાંથી નીકળવું કે પ્રવેશ કરે તે એગ્ય નથી તે જ પ્રમાણે નાર અનુચિંતાઈ' યાવત્ સ્વાધ્યાયને અનુચિંતન અર્થાત્ મનન કરવા માટે પણ ઠીક નથી અર્થાત્ સાધુ અને સાધ્વીએ “ તારે વાઇ’ આવા પ્રકારના ઉપાશ્રયમાં કે જે ગૃહસ્થ શ્રાવકના ઘરના મધ્યમાંથી માર્ગવાળા છે, તેમાં રહેવું નહીં કેમ કે આ પ્રકારના ગૃહસ્થના ઘરની વચમાના રસ્તા વાળા ઉપાશ્રયમાં રહેવાથી અનેક બાધા થવાની સંભાવના હોવાથી સંયમની વિરાધના થ ય છે. તેથી આવા પ્રકારના ઉતાશ્રયમાં “ો ટા વા' સ્થાન-ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ કરવા માટે વસતી કરવી નહીં તથા “si ” શમ્યા-સુવા માટે સંથારોપણ પાથરવે નહીં તથા નિરી િવ વેદના' તથા નિષાધિકા અર્થાત સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં કે સૂ, ૪૧ છે હવે કલહ કરવાવાળા પાડોશીની સમીપના ઉપાશ્રયમાં પણ સાધુઓને વાસ ન શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧ ૩૦
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy