________________
પ્રમાણે જ “જસ્ટર યથા સમય એટલે કે નકિક કરેલ સમય પ્રમાણે તથા “જારિyond રિક્ષામાં પ્રતિજ્ઞા કર્યા પ્રમાણે અમે આ ઉપાશ્રયમાં રહીશું. તે પછી સાધુને ગૃહસ્થ શ્રાવક કહે કે “જાવ સાવંતો !” હે આયુમંત ભગવન યાવત આદરણીય ‘ગાવ - સંતરણ વસ' પૂજ્ય આપ આ ઉપાશ્રયમાં કેટલા દિવસ સુધી રહેશે? એમ પૂછયા પછી સાધુએ ઉત્તર દે કે- જાવ સામિયાણ” હે આયુમન જ્યાં સુધી આપને આ ઉપાશ્રય છે. અર્થાત ઉપાશ્રયમાં જ્યાં સુધી આપને અધિકાર છે. અને જ્યાં સુધી અમારા સાધર્મિક સહવાસી સાધુ ગણ છે. “તમો ૩વરસચૅ નિuિઠ્ઠસામો” ત્યાં સુધી અમે આ ઉપાશ્રયમાં રહીશું “તે પ૪ વરિરસામો” તે પછી અમે વિહાર કરીશું. આ પ્રમાણે ઉપાશ્રયની યાચના કરીને તે પ્રમાણે જ ઉપાશ્રયમાં રહેવું. છે ૩૮
હવે શય્યાતર અર્થાત્ ઉપાશ્રયના માલીકનું નામ અને શેત્ર પૂછવાની વિધિનું સાધુની સમાચારી પ્રમાણે કથન કરે છે.
ટીકાર્થ–સે મિઝલૂ વા મિરવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથી સુવાસા સંવર’ જે ગૃહસ્થ શ્રાવકના ઉપાશ્રયમાં રહે “રરસ ગામોથે કુદવાર કાળા ’ એ શય્યાતર ગૃહસ્થ શ્રાવકનું નામ અને ગેત્ર ઉપાશ્રયમાં રહેતા પહેલાં જ જાણું લેવું “તો પછી તાિ તે પછી એટલે કે નામ અને ગેત્ર જાણ્યા પછી એ ગૃહરથ શ્રાવક ઉપાશ્રયના માલીકને ત્યાં “નિમતેમા મિનાક્ષ વા નિમંત્રણ આપે અથવા નિમંત્રણ ન આપે પરંતુ કેઈપણ અવસ્થામાં એ શય્યાતર ગૃહસ્થને ત્યાંથી અરળ ઘા વાળ, વા વા સારૂ વા' અશન, પાન, ખદિમ કે સ્વાદિમ ચતુર્વિધ આહા૨ ‘ાનુાં મોળિગં ગા=' અમાસુક સચિત્ત અને અષણીય આધાકર્માદિ દોથી યુક્ત યાવત્ સમજીને સંયમના વિરાધક હોવાથી “નો વડિrifહજા' ગ્રહણ કરવું નહીં. કારણ કે શય્યાતરને ત્યાંથી આહાર લેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી શયાતરના નામાગેત્ર જાણીને નેચરી માટે તેના ઘેર જવું નહીં | સૂ. ૩૯
હવે ગૃહસ્થ વિગેરેથી યુક્ત ઉપાશ્રયમાં સાધુ એ ન રહેવા વિષે સૂત્રકાર કથન કરે છે
ટીકાથ–બરે મિાહૂ વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી રે i gણ કવરયં જ્ઞાણિજ્ઞા” જે આ વાક્યમાણ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે આ ઉપાશ્રય “સાથિ ’ સસાગારિક એટલે કે ગૃહસ્થના પરિવારથી યુક્ત છે. તથા “જ્ઞાળિચં' અગ્નિ યુક્ત છે. તથા “Hકાં” કાચા પાણીથી પણ યુક્ત છે. તો આ રીતના ઉપાશ્રયમાં “ો પર નિર્ભમળતા પ્રાજ્ઞ-સંયમશીલ સાધુને નીકળવા અને પ્રવેશવાને ગ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૨૯