SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ હાય અથવા ‘િિમિસ્રી વા' પી હાય અથવા RFC વા' મૃગચર્મ હોય અથવા ‘ચહ્નોત્તર વા' ચમ` કેશ ડેય અથવા ‘જ્ન્મઙેથળા વા' ચ છેદનક હાય એ બધા એટલે કે છત્ર વિગેરે ઉપર કહેલ ખધા ‘દુર્વ્યતે' સારી રીતે એ ઉપાશ્રયમાં ખાધેલ ન હાય તથા ‘દુિિવત્તે' સારી રીતે ખંઢેબસ્તથી રાખેલ ન હોય તથા ‘ળિવે' નિષ્કપ પણ ન હેાય અર્થાત્ હાલત ડાલતા હોય તેથી વહાવરે' રાખેલ સ્થળેથી ચલિત પશુ થઈ જાય ‘મિશ્ર્વચ રાખો વા વિચાઢે વ’જૈન સાધુ રાતમાં કે સમય એ સમયે વિકાળમાં એ ઉપાશ્રયમાંથી નિન્નુમમાળે વા વિસમાળે વા' નીકળતી વખતે કે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ‘વર્યાન્ન વા વડેન વા' ખસી જાય અથવા પડિ જાય તે તત્વ યજ્ઞમાળે વા વતમાને વા' અને તે સાધુ એ ઉપાશ્રયમાં લપમતાં કે પડિ જતાં સ્થં વા પાચ વા' હાથ કે પગને ‘તિજ્ઞ વા' ભાંગી નાખશે અથવા ‘વળિ વા મૂળવા' ઘણા પ્રાણિયાને અથવા તેને અથવા નોળિ વા સત્તાળિ વા' જીવને સત્વાને ‘નાવ વવરોવિજ્ઞ યા યાવત્ વિરાધિત કરી નાખશે. અને મારી નાખશે. મિથૂળ પુછ્યો વિદ્યું તેથી સાધુઓને પૂર્વાપષ્ટિ અર્થાત્ ચીતરાગ મઢાવીર પ્રભુએ પહેલેથી જ ઉપદેશ કરેલ છે કેÁ ત ્વરે વરણ' આ રીતના નાના દ્વારવાળા તથા અત્યંત નાના અને નીચા એવ ચરક શાકય વિગેરે શ્રમણેથી ડંસાઠેસ ભરેલા ઉપાશ્રયમાં ‘પુરા થૅન’ પહેલાં હાથાથી ઉપાશ્રયના સ્થાનને સ્પર્શી દ્વારા સારી રીતે હલાવીને જોયા પછી 'નિવૃમિન ના વિસિન્ન વા' એ ઉપાશ્રય બહાર નીકળવુ કે અંદર પ્રવેશ કરવાં અને વજ્જા પાપળ પ' પછીથી પગથી ગમન ગમન કરવું' તો સંયામેત્ર નિમિન વાિિસગ્ન રા' તે પછી સંયમ પૂર્વક મતનાથી એ ઉપાશ્રયમાંથી અહાર જવુ' અથવા એ ઉપાશ્રયમાં પ્રવેશ કરવેા કેમ કે–સયમનું પાલન કરવું એજ સાધુએનું પરમ કવ્ય માનવામાં આવેલ છે. તેથી સયમ નિયમના પાલન માટે યતના પૂર્ણાંક જ આવવું જવુ'. દેખ્યા કે જોયા વિના જવા આવવાથી સચમ ભાત્મ વિરાધના થાય છે. !! ૩૭ in હવે ઉપાશ્રયની યાચના કરવાના પ્રકાર બતાવે છે ટીકાને બળતારેમુ વા અનુવી તે પુર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી આગત્રાગાર એટલે કે અતિથિશાળા કે ધશાળા વિગેરે આ ઉપાશ્રય દેવા પ્રકારને છે. એ પ્રમાણે વિચારીને ખખર કહાડવી, તથા ને સહ્ય ફેવરે’ આ ઉપાશ્રયને માલીક કેણુ છે ? આ રીતે ખખર કઢાડીને ઉપાય લાકઽૉ' ઉપાશ્રયની યાચના કરવી. અર્થાત્ ઉપાશ્રયમાં રહેવા માટે વસતિની યાચના કરવી. તે પછી એટલે કે સાધુએ યાચના કર્યાં પછી ને તસ્થ સમદ્દિા' ઉપાશ્રયના માલિક અથવા સ'રક્ષણાધિકારી કે મુનીમ વિગેર ડાય તે વસ્તર્યં અણુવિજ્ઞા' તેઓએ એ સાધુએને ઉપશ્રયમાં રહેવા માટે આજ્ઞા આપવી તે પછી એ સાધુએ ઉપાશ્રયના અધિકારીઓએ રહેવા માટે આજ્ઞા મળ્યા પછી એ અધિકારીઓ પાસે પ્રતિજ્ઞા કરે કે ‘જામં વહુ બનો' હું આયુષ્મન શ્રાવક ! તમારી ઇચ્છા શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૨૮
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy