________________
શુ ખરેાખર વર્ણન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં આચાર્યે કહ્યું કે-‘દંતા મવ” સાધુએ સત્યનું જ વર્ણન કરતા હૈાય છે. ૫ રૂ. ૩૬ ૫
હવે બિમારી વિગેરેને કારણે પરિસ્થિતિ વશાત્ શાકય, ચરક વિગેરેની સાથે રહેવાની વિધિનુ કથન કરે છે.
ટીકા-લે મિવુ વા મિફ્લુની વા' તે સંયમશીલ સાધુ અને સાધ્વી હૈ લ પુન ત્રાલય' નાનિા' જો વક્ષ્યમાણુ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે ‘વુહૂદિયાનો’ આ ઉપાશ્રય રૂપ વસતિ ઘણી નાની છે. અને ‘વુડુવારિયાગો’ ઘણા નાના ખારાવાળી છે. તથા નીયાગો' ઘણી નીચી છે. તથા સંનિષદ્ઘાત્રો મતિ' સનિરૂદ્ધ અર્થાત્ ઘણા શાકય ચરક વિગેરે શ્રમણાથી રાકાયેલી છે. એટલે કે તેમનાથી ભરેલી છે. તેથી તત્ત્વ વારે વલ' આવા પ્રકારના નાના બારણાવાળા અને નીચા અને નાના ઉપાશ્રયમાં કે જે શાક? ચરક વિગેરે શ્રમણેાડી રાકાયેલ છે, આ પ્રકારના ઉપાશ્રય ો વા રાત્રે’ અથવા ‘વિવાહે વ’વિકાલમાં એટલે કે ‘નિસ્લમમાળે વા’ બહાર નીકળતાં કે વિસમાને વા' અંદર પ્રવેશ કરવાના સમયે ‘વ્રુત્ત ડ્થળ વા પહેલા હાથથી એ ઉપાશ્રયના સ્થાનને સ્પર્શ કરીને ખખડાવવુ' અને છા વાળવા તે પછી પગથી ગમનાગમન કરીને ‘તમો સંજ્ઞયામેવ' તે પછી સયમ પૂર્ણાંક જ નિમિત્તે વા વિશિTM ત્ર' મહાર નીકળવું અથવા અંદર પ્રવેશ કરવા આવા પ્રકારના ઉપાશ્રયમાં યતના પૂર્ણાંક ન નીકળવા કે ન પ્રવેશ કરવાથી ‘દેવોસૂયા બાવાળમેય’ કેવળજ્ઞાની ભગવાન્ મહાર્વીર પ્રભુ કહે છે કે એ આદાન અર્થાત્ કંધનું કારણ કહેવાય છે. એટલે કે આવા પ્રકારના નાના ખારણાવાળા અને અત્યંત નીચા તથા ઘણા નાના તથા ચરકશાકય વિગેરે શ્રમણાથી ભરેલા ઉપાશ્રયમાં રહેવું એ કર્મીંગમનનું કારણ માનવામાં આવેલ છે, કેમ કે એ ઉપાશ્રયમાં ને તત્ત્વ સમળાળ વા માળાળ વા’ચરક શાકય વિગેરે શ્રમણેાના અને બ્રાહ્મણાના ‘છત્તÇ વા' છત્ર હોય અથવા ‘મત્તÇ ' અમત્ર અર્થાત્ વાસણ કે પાત્ર વિશેષ ઢાય અથવા ‘ગૂંદણ્ વા' દંડ સેટી હોય અથવા ‘ટ્રિયા વા’ લાકડી હાય અથવા મિસિયા વા’ આાસન વિશેષ હાય અથવા ‘નાળિયા પા’ માટી લાકડી હાય અથવા ૨ેલ્ડ વા' વસ્ત્ર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૨૭