________________
અન્યથા વિપર્યય અર્થાત્ મુલત્તર ગુણથી શુદ્ધ ન હોય અને સ્ત્રી પશુ અને નપુસકેથી રહિત પણ ન હોય આવા પ્રકારની ઉપાશ્રયરૂપ વસતિ દેષ યુક્ત જ માનવામાં આવેલ છે.
હવે મૂત્તર ગુણે સૂત્રકાર બતાવે છે.
ટીકાર્થ–“પદ્રવંતો’ પૃષ્ટિ એટલે કે ઉપરનું છાજન અને વંશ એટલે વાંસ “ ધારા મો’ બે ધરણ અને “ત્તાકૂકીનો’ ચાર મૂળ વલી એટલે સ્તંભ હોવા જોઈએ એવી વસતી અર્થાતુ ઉપાશ્રય વિગેરે “
મૂળહિં વસુદ્ધા' મૂલગુણોથી વિશુદ્ધ “સા મહાવહી’ યથાકૃત સમજવી જોઈએ તથા “વળ' વાંસનું કટન વર્ષાવરણ તથા “ Mછાયા' ઉકંપન અને છાદન તથા જેવા યુવા મૂકી” દ્વાર ભૂમિનું લેપન “વરિષ્પ વિશ્વમુ’ પરિકર્મ મુક્ત “ના મૃત્યુત્તર ગુ!” અને મૂત્તર ગુણોથી વિશુદ્ધ તથા “દૂમિમાં દૂમિક જ્ઞાસિક ધવલિત, ધૂપિત અને વાસિત તથા “જ્ઞોત્રિય વંઝિયા માવત્તાય” ઉદ્યોતિત કૃત વલિત તથા વ્યક્ત તથા “સત્તસમદ્રવિ’ સિક્ત અને સંસૂષ્ટ વસતિ વિશોોિટિયા વરદી’ વિશેષિકેટિગત સમજવી. આ પ્રમાણે મૂત્તર ગુણેને સમજીને જે ઉપાશ્રય રૂપ વસતિ મલેર ગુણેથી શુદ્ધ ન હોય અને સ્ત્રી પશુ નપુંસકથી રહિત પણ ન હોય એ ઉપાશ્રય દેષ યુક્ત હોવાથી સાધુએ ત્યાં રહેવું નહીં. પરંતુ જે ઉપાશ્રય રૂપ વસતિ મૂલત્તર ગુણોથી શુદ્ધ હોય અને સ્ત્રી પશુ નપુંસક વિનાની હોય એ ઉપાશ્રય રૂ૫ વસતિમાં સાધુને ૨હેવામાં કોઈ પણ દેશ નથી કેમ કે- સંયમનું પાલન કરવું તે ખાસ જરૂરી માનવામાં આવેલ છે. સૂ૦ ૩પ છે
હવે ઉપાશ્રય વિષે સાધુની પ્રત્યે ગૃહસ્થ શ્રાવકોના છળકપટનું પ્રતિપાદન કરે છે“સંસ્થા ધ્વારા વિશ્વયુવા મહું કઈ કઈ આ વક્ષ્યમાણ પ્રકારથી છળકપટ વિગેરે કરવાવાળા ગૃહરથ શ્રાવક હાય . કે જે આ રીતે છળકપટ વિગેરે કરવાવાળા ગૃહસ્થ શ્રાવક હોય છે. કે જે આ રીતે છળકપટ કરતાં કરતાં સાધુને કહે છે કે પ્રાભૃતિક અર્થાત્ પાપકર્મ કુથી બનાવવામાં આવેલ ઉપાશ્રય રૂ૫વસતિને ઉક્ષિપ્ત પૂર્વા એટલે કે પહેલેથી ખેલીને બતાવે છે. કે આ ઉપાશ્રયમાં આપ રહો “યં નિર્ણિત્તવૃધ્યા મા અમે એ નિક્ષિપ્ત પુર્વા એટલે કે અમારા માટે જ પહેલાં બનાવરાવેલ છે. તેમજ “રિમરૂર પુત્ર મારૂ’ પરિભાજીત પૂર્વા એટલે કે પરસપર ભાગ પાડી લીધેલ છે. તથા “રિમુત્તપુષ્ય મારૂ પરિભક્ત પૂર્વા–એટલે કે અમોએ આ ઉપાશ્રયરૂપ વસતિને પહેલાં ઉપગ પણ કરી લીધેલ છે. તથા “ત્રિ પુત્રી મવશું અમે એ પહેલેથી પરિષ્ઠાપિત પૂર્વા એટલે કે આ ઉપાશ્રય રૂપ વસતિને પરિત્યાગ પણ કરી દીધેલ છે. તેથી જો આપ આ વસતિરૂપ ઉપાશ્રયને ઉપગ નહીં કરે તે અમે આ ઉપાશ્રય રૂ૫ વસતિને છોડી દઈશું આ પ્રમાણે ગૃહસ્થ શ્રાવકે દ્વારા કરાતા છળકપટાદિને જાણીને સાધુઓએ આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવું નહીં “gi વિવારેમાળ સમિયા વિદ્યારે હવે ઉક્ત પ્રકારથી છળકપટાદિને સંભવ હોવા છતાં પણ યથાવસ્થિત વસતિના ગુણોનું વર્ણન કરવાવાળા સાધુના વિષયમાં શિષ્ય આચાર્યને પૂછ્યું કે આ સાધુ વસતિના ગુણદેષાદિનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૨૬