________________
ઉદ્દેશે ત્રીજો શએષણે નામના બીજા ઉદ્દેશાના છેલ્લા સૂત્રમાં શુદ્ધ વસતિનું વર્ણન કરવામાં આવી ગયું છે. તેથી પ્રસંગવશાત્ આ પ્રસ્તુત ત્રીજા ઉદ્દેશામાં અશુદ્ધ વસતિનું વર્ણન કરવામાં આવે છે
ટીકાથ–અશનાદિ ચતુર્વિધ આહાર ગ્રહણાર્થ સાધુએ રહેવા માટે પ્રાર્થના કરવા વાળા શ્રાવકને સાધુ કહે કે-રે ર ળો અને શાકુર’ શુદ્ધ વસતી રૂ૫ ઉપાશ્રય પ્રાસુક અચિત્ત અને “છે છાદનાદિ ઉત્તર ગુણ સંબંધી દેષ વિનાને તથા “જગન્ને’ એષણીય અર્થાત્ મૂત્તર ગુણ સંબંધી દોષ રહિત અને આધાકર્માદિ દેષ રહિત શુદ્ધ ઉપાશ્રય નો ૨ રજુ સુ સુલભ હેત નથી પરંતુ દુર્લભ છે. તથા “હિં વાદુહિં આવા પ્રકારના પ્રાભૂતથી અર્થાત્ પાપકર્મથી સંપાદિત ઉપાયથી શુદ્ધ ઉપાશ્રય થઈ શક્તિ નથી. ‘ત ના જેમ કે-“છાચા સાધુને માટે જ આચ્છાદન કર્મથી સેવકો છાણું વિગેરે દ્વારા લેપન કર્મથી એવં તથા જુવાળિો ’ સંસ્મારક પથારી પાથરવા માટે ભૂમિનલને સમતલ કરવાની ક્રિયાથી અર્થાત્ ઠીકઠાક કરવાથી તથા દ્વારને બંધ કરવા માટે કમાડ વિગેરેનું નિર્માણ કરવાથી તથા “જિંદાળા' પિંડપાત ભિક્ષાની એષણા દષ્ટિથી અથવા શય્યાતરના પિંડને ગ્રહણ કરવા કે ગ્રહણ ન કરવા તેવા વિચારથી પણ શુદ્ધ ઉપાશ્રય દુર્લભ જ છે. કેમ કે-વેચ fમ જરિયાઈ નિગ્રંથ સાધુ ચર્ચારત અર્થાત્ ચર્યામાં તલ્લીન રહે છે. તેમજ કારણ સ્થાનરત અર્થાત્ ધ્યાનરૂપ કાર્યોત્સર્ગમાં પણ લીન રહે છે. તથા “નિરીાિર નિષધિકારત અર્થાત્ સ્વાધ્યાય કરવામાં તલ્લીન રહે છે. અને તેના સંથાપિ વાઇસર' શય્યા સસ્તાર પિંડપાતૈષણારત અર્થાત્ ગ્લાન બિમાર સાધુ માટે સંથારે પાથરવામાં પણ લીન રહે છે. અને અંગાર ધૂમ વિગેરે દેથી રહિત આહાર ગ્રહણ કરવામાં તલ્લીન રહે છે. તથા “સંતિ મિતુળો gવમારૂળો’ આ પ્રકારના પણ ઘણું સાધુ ગણ હોય છે કે જે ઉક્ત પ્રકારથી યથાવસ્થિત ઉપાશ્રયના દેશોને કહેનાર તથા “ઋતુચા ળિયા વિના છળકપટ વિગેરે દેથી રહિત બાજુ સરળ સ્વભાવવાળા અને નિયામાં પ્રતિપન અર્થાત્ સંયમ અથવા મુક્તિરત તથા “સમાચં વમના વિચાચા' અમાયી-માયા રહિત અર્થાત્ માયા નહીં કરવાવાળા એવા ઘણુ સાધુઓ હોય છે. તેથી કહ્યું પણ છે.-“મુત્યુત્તરમુંદ્ર'મૂળ અને ઉત્તર ગુણથી શુદ્ધ તથા “થી ઘણુપદાવિવકિઝર્ચ વહું સ્ત્રી પશુ તથા નપુંસક વિનાના ઉપાશ્રયરૂપ વસતિને વેગ સારું સાધુએ સર્વકાળ સેવન કરવું ‘વિવાિણ દુર રોલrs'
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૨૫