SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અધિક અનેક પ્રકારના પાપકર્મોથી જેમ કે ઢાંકવું, લીપવું, તથા સંસ્મારક દ્વારપિધાન અર્થાત્ સંસ્તારક શય્યા સંથારે પાથરવા માટે સુવાના સ્થાનને સરખું કરવું. તથા દ્વારા બંધ કરવા માટે લેપન ક્રિયા કરવી વિગેરે અનેક પ્રકારના પ્રજાને ઉદ્દેશીને પહેલેથી જ “કાળિદાચં વા ૪જ્ઞાસ્ત્રિય મારૂ પાણી છાંટીને ગરમીને દૂર કરવા માટે ઠંડા પાણીને રાખવું પડે છે. અને શિયાળામાં ઠંડીને દૂર કરવા માટે પહેલેથી જ અગ્નિ સળગાવવામાં આવે છે. તેથી જે મચંતા તzgFIRારું જે આ ભવભીતિથી બચાવનાર સાધુ મુનિ એ પ્રકારના પિતાના સ્વાર્થ માટે ગૃહસ્થોએ બનાવેલા ઉપાશ્રય રૂ૫ “માણસાળ વા’ આયસ ગૃડેમાં અથવા “નાર મવાળ વા’ યાવત્ આયતને અગર દેવ કુલેમાં અથવા સભાગૃહમાં અથવા પાનીયશાળાઓમાં અથવા પણ્યગૃહમાં અથવા પણ્યશાળાઓમાં અથવા રથાદિ નિર્માણની યાનશાળાઓમાં અથવા રથાદિ યાન સ્થાપન ગૃહમાં અથવા ચર્મમય મશકાદિ નિર્માણ ગૃહમાં અથવા વલકુલ અલ શણ વિગેરેથી બનનારી વસ્તુના નિર્માણ ગૃહોમાં અથવા સ્મશાન ગૃહમાં અથવા બીજા પણ એ પ્રકારના પર્વતાદિ ગૃહમાં અથવા ગુફા ગૃહમાં અથવા ભવન ગૃડેમાં “વવા છંતિ” આવી જાય છે. અને “વારિજીત્તા ત્યાં આવીને “ફચરાચરેઉં ટુહિં વતિ” પરસ્પરમાં ભેટરૂપે આપેલ એ ઉપાશ્રયેને ઉપ ગમાં લે છે, તે એવી રીતે કરવાથી તે સાધુએ “HTTw તે મૅ સેવંતિ” એકપક્ષીય કમનું જ સેવન કરે છે. દ્વિપક્ષીય કર્મનું સેવન નથી કરતા કેમ કે ગૃહસ્થાએ પિતાના સ્વાર્થ માટે જ એ ગૃહ વિશે બનાવેલ હતા તેથી વચનારો ” હે આયુમન ! શિષ્ય ! “વાસાવશ્વરિ વારિ મારું આ અપ સાવદ્ય ક્રિયા નામને દેષ જ તેમને લાગે છે તેથી આવા પ્રકારના ઉપાશ્રયમાં સાધુઓએ રહેવામાં કઈ પ્રકારને દોષ નથી. કેમ કે અહીંયાં અ૫ શબ્દ ઇષદર્થક નબર્થમાં જ પર્યસિત માનેલ છે. તેથી અલપ સાવધ કિયા એ શબ્દથી નિરવઘ કયા રૂપજ અર્થ ફલિત થાય છે. સૂ. ૩૩ . હવે શવ્યાધ્યયનના બીજા ઉદેશાના કથનને ઉપસંહાર કરે છે. ટીકાઈ--“ચે ઘણુ તરસ મિકડુત વા મિડુળી વા સામ િરિમિ’ આ પૂર્વોક્ત કાલાતિક્રાન્તાદિ રૂપ કર્મ એ સંયમશીલ સાધુ અને સાક્ષીની સમગ્રતા અર્થાત્ સંપૂર્ણ સાધુપણું સમજવું. અર્થાત્ નવપ્રકારની પૂર્વોક્ત વસતિ ક્રિયા જેમ કે-કાલાતિકાન્તરૂપ ૧ ઉપસ્થાનરૂપા ૨ અભિકાન્તરૂપા ૩ અનભિકાન્તરૂપાઇ વર્મરૂપ ૫ મહાવર્ક્સરૂપા ૬ સાવઘરૂ૫ ૭ મહાસાવધ રૂપા ૮ અને અ૯પ ક્રિયારૂપ ૯ વસતિ ક્રિયાઓનું નવ સૂત્ર દ્વારા યથાક્રમ પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેમાં બેજ અભિકાંતરૂપા વસતિ અને અલ્પ ક્રિયારૂપ વસતિ જૈન સાધુ અને જૈન સાધીને માટે એગ્ય માનવામાં આવેલ છે. અને બાકીની સાત પ્રકારની વસતિ સાધુ અને સાધ્વી માટે ગ્ય માનેલ નથી, આ રીતનો ઉપદેશ વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરને આપેલ છે. આ રીતે આ બીજા અધ્યયનને બીજે ઉદ્દેશ સમાપ્ત થયે. શાસ્ત્ર ૩૪ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૨૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy