________________
જ રેવંતિ” દ્વિપક્ષ કર્મોનું સેવન કરે છે. અર્થાત્ દ્રવ્યપણાથી સાધુપણાનું અને ભાવ રૂપથી ગ્રહસ્થ પણાનું સેવન કરે છે. આ રીતે એ સાધુ દ્વિપક્ષ કર્મનું સેવન કરે છે. એટલે કે વેષ માત્રથી સાધુપણાને અને ઉકત પ્રકારથી ષડાયના છાના સંરંભ-આરંભ અને સમારંભ દ્વારા ગૃહસ્થ પણાને સેવે છે. તેથી મારો!” હે આયુશ્મન શિષ્ય! “ન પાવકજ્ઞિિાયાવિ મવડું મહા સાવદ્ય ક્રિયા નામને દોષ એ સાધુમુનીને લાગે છે, આ પ્રમાણે વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ પોતાના શિષ્યને ઉપદેશ આપેલ છે. તેથી એ પ્રકારથી ષકાયના જીનાં સમારંભાદિ સંયમ આત્મ વિરાધના થવાને સંભવ હવાથી આવા પ્રકારના ઉપાશ્રયમાં જૈનમુનિઓએ રહેવું નહીં. કેમ કે આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવાથી એ સાધુને મહા સાવદ્ય ક્રિયા નામને કેવું લાગે છે. ૩ર છે
હવે અ૮૫ સાવદ્ય ક્રિયા નામની શગ્યેષણાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે–
ટીકાથ–“ હજુ પળ જા પડીf ar” આ જગતમાં પ્રજ્ઞાપક પુરૂષની અપેક્ષાથી પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં અથવા “હિof a sી વા’ દક્ષિણ દિશામાં અથવા ઉત્તર દિશામાં “સંતે રૂચા દૃઢા અવંતિ’ કઈ કઈ શ્રદ્ધાવાળા પુરૂષ હોય છે. જેમ કે ગૃહપતિ શ્રાવક વિગેરે ‘તેાિં ૨ of બારનો રે’ પરંતુ એ શ્રદ્ધાળુ ગૃહપતિ વિગેરેને સાધુઓના અચારેની “જો સુખિતે મારું જાણુ નિશ્ચિત રૂપે હોતી નથી, ‘ગાર તે રોમાહિં તે પણ સાધુમુનિ પ્રત્યેની શ્રદ્ધા દૃષ્ટિથી તથા તેમના પ્રત્યેના વિશ્વાસથી તથા તેમના પ્રત્યેના પ્રતિભાવથી “અcવળ નગg? તે સાગારિક ગૃહપતિ વિગેરેએ પિતાના ઉપગ ટે “તથ” રિહિં મારું રેતિયારું અવંત્તિ તે તે સ્થળમાં ગૃહ બનાવે છે “” જેમ કે “માણસજાળિ વા વાવ મવાિદળ વા’ અથવા યાવત્ આયતનેને અથવા દેવ ગૃહોને અથવા સભાગૃહોને અથવા પાનીયશાળાઓને અથવા પર્યા ગૃહને અથવા પર્યશાળાઓને અથવા ચર્મમય મશક વિગેરેના નિર્માણ ગૃહને અથવા વલ્કલ વસ્ત્ર બનાવવાના ગૃહેને અથવા દાભ વિગેરેની સાદડી વિગેરે બનાવવાના ગૃહને અથવા પર્વત પર બનાવેલ ગૃહને અથવા ભવન ગૃડેને સાગરિક ગૃહસ્થ શ્રાવક વિગેરે બનાવે છે. “મા ગુઢવાણમા ” તથા તે તે ગૃહ મોટા એવા પૃથ્વીકાય જેના સમારંભથી અને “મા બા–૩–વડ-વારસ તરાચરમામે નાવ” તથા અત્યંત વધારે અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય છના સમારંભથી યાવત્ અત્યંત અધિક સંરંભથી તથા અત્યંત અધિક આરંભથી તથા અત્યંત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૨ ૩