________________
પત્થરના ગૃહ અથવા “નાચતifજ રા’ આયતને મઠ મંદિર વિગેરે ગૃહે અથવા “વકુનિ વા’ દેવગૃહો અથવા “સ વા’ સભાગૃહો અથવા “પવાળ વા’ પાનીય ગૃહ વાવ મવાિળ વ’ યથાવત્ પય્ય ગૃહ અથવા ૫ણ્યશાળાઓ અથવા યાન ગૃહ અર્થાત્ રથ વિગેરે બનાવવાના ગૃહ કે યાનશાળાઓ અર્થાત્ ચુને બનાવવાના ગૃહો અથવા ચામડાની મશક વિગેરે બનાવવાના હો અથવા છાલ કે છેડા અથવા શણ વિગેરેથી બનાવવામાં આવનાર ટેપલી સાદડી વિગેરે નિર્માણ ગૃહે અથવા સ્મશાન ગૃહે કે શૂન્યાગાર ગૃહ અથવા પર્વતની ઉપરના ભાગમાં બનાવેલ ગૃહે અથવા ગુફામાં બનાવેલા
હે અથવા પથરના કકડાઓથી બનાવવામાં આવતા મંડપાકાર ગૃહે અથવા ભવન ગૃહ બનાવી આપે છે. અને તે બનાવવામાં આવેલ ગૃહમાં “નાથા ગુઢવીશાચરમાં i... અત્યંત મોટા પૃથ્વીકાય છના સમારંભથી તથા પૂર્વ મહા મારે-વાસ તા - તમામે ' મોટા અકાય, તેજસ્થાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય જેના સમારંભથી “મા સંમે ” તથા ઘણું મોટા શકાય જીના સંરક્ષથી તથા “મા ગામે ન મટાકાય જીના આરંભથી તથા “મા વિવકવેદિં વહિં મોટા અનેક પ્રકારના પાપ કર્મોના આચરણથી “i s” જેવા કે-“છાયાનો સેવળો છાદન કર્મથી તથા લેપન કર્મથી તથા “સંથાર ટુવાવાળો’ સસ્તારક દ્વાર પિધાન દ્વારા અર્થાત્ સંથારે પાથરવા માટે ભૂમિને સરખી કરવી અને દ્વાર દરવાજાને પિધાન એટલે બંધ કરવા લીંપવું વિગેરે અનેક પ્રયજનને ઉદ્દેશીને “વીગોરાળ વા ઘરવિરપુર મા’ શીતદક પહેલેથી જ રાખવું પડે છે. અર્થાત્ છાંટવા માટે ગરમીના નિવારણ માટે પહેલેથી જ ઠંડુ પાણી રાખી મૂકવામાં આવેલ હોય છે. તથા “બાળા વા વનસ્ટિચપુ મારુ’ શિયાળાની ઠંડી ઋતુમાં પહેલેથી જ શીત નિવારણ માટે અગ્નિકાય પ્રજવલિત કરવામાં આવે છે અર્થાત ઉષ્ણુતા માટે અગ્નિ પટાવીને તૈયાર કરવામાં આવે છે. આ રીતે પકાયના જીના સંરંભ અને આરંભ તથા સમારંભેથી સંયમની વિરાધના થવાનો ભય રહે છે. તેથી જે મવંતા તwાનિ જે આ ભવભયથી બચાવનાર નિર્ચન્થ સાધુ મુનિ તેવા પ્રકારના માણસનrળ વા’ લેહ નિમિત ગૃહમાં કે આરસથી બનાવેલ ગૃહમાં અથવા “અયિતાનિ વા” દેવકુલરૂપ આયતનમાં અથવા દેવગહામાં કે સભાગૃહમાં અથવા પાનીયશાળાઓમાં અથવા પુણ્ય શાળાઓમાં અર્થાત્ દુકાનના ગૃહમાં કે યાન ગૃહમાં એટલે કે રથ બનાવવાના ગૃહમાં અથવા યાનશાળાઓમાં અર્થાત્ યાન રથ વિગેરે રાખવાને ગૃહમાં અથવા ચને બનાવવા ગૃહમાં અથવા છાલ કે છેડા કે શણ વિગેરેથી બનાવવામાં આવનાર ટોપલી કંડીયા વિગેરે બનાવવાના ગ્રહોમાં તથા ભવન ગૃહમાં “છિંતિ’ આવી જાય છે. અને “ઉગારિજીત્તા આવીને “શારાપુરેë હિં વહૃત્તિ' પરસ્પર ભેટ તરીકે આપેલ એ ઉપાશ્રય રૂ૫ ગડાને ઉપયોગમાં લેવામાં આવે છે, તથા વ્યવહારમાં લે છે તે સાધુ મુનિ ખરી રીતે “સુપર્વ તે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૨ ૨