SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થ “વ સમHigઇ તિહિ વળવળમા જાવ' ઘણા શ્રમણ ચરકશાક્ય વિગેરે સાધુ સંન્યાસીને તથા બ્રાહ્મણ અતિથિ અભ્યાગત દીન અનાથ દુઃખી યાચકને “સમુદ્રિ ' ઉદ્દેશીને ‘તU” તે તે આવશ્યક સ્થળમાં “કારીf Trtહું વેતિગારું અવંતિ ધર્મશાળાઓ વિગેરે અગાર-ગૃહે ગૃહસ્થ શ્રાવકે બનાવી આપે છે. “ ના' જેમ કેબાપુariળ વા’ લેહમય અથવા આરસ પત્થરોના ગૃહ અથવા “બાયતwift ar' આયતને એટલે કે મઠ મંદિરે અથવા “રેવકુઢાળિ વા’ દેવગૃહો અર્થાત્ દેવસ્થાને “મurfiાનિ જા યાવત્ સભાગૃહો અથવા પાનીયશાળાઓ તથા અન્ય પ્રકારના પૂર્વોક્ત ભાવનગૃહ વિગેરે બનાવી આપે છે, પરંતુ “મચંતારો તzqTr સાંસારિક ભયથી લેકેને બચાવનાર અર્થાત જે સાધુ આવા પ્રકારના “વાસાદિ વા' આયસગૃહમાં અથવા “જાવ મવજિજ્ઞાળ વા’ યાવત્ આયતમાં કે દેવગૃહમાં અથવા પૂર્વોક્ત પ્રકારના અન્ય નવા બનાવેલા ગૃહમાં “વવાછતિ’ આવીને વાસ કરે છે. તથા બરવારિછત્તા ત્યાં આવીને “રાફરે હું દુëિ વહૃતિ એક બીજા પરસ્પર એ આયસગૃહ વિગેરે પ્રાકૃત અર્થાત્ ભેટ રૂપ સમજીને ઉપયોગમાં લે છે. “મારો !” હે આયુમન્ શિષ્ય ! “સાવઝિરિયા સાવિ મય’ એ પ્રમાણે વર્તનાર આ જૈન સાધુઓ સાવધ કિયા નામના દેષ યુક્ત થાય છે. તેથી આવા પ્રકારના આયસ ગૃહ વિગેરે ગુડમાં પરસ્પર ઉપાયન રૂપે વસતિ કરવી નહીં. એ સૂ. ૩૧ છે હવે મહા સાવદ્ય ક્રિયા નામના દેષનું કથન કરે છે. ટીકાથ“ વહુ ફળ વા વીનં ' આ જગતમાં પ્રજ્ઞાપક પુરૂષની અપેક્ષાથી પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં “રાહિí વા વહીળ વા’ દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં “ક્ષા ના મંવંત્તિ કઈ કઈ શ્રદ્ધાળુ શ્રાવકે હેય છે. “તે કહ” જેમ કે નાહાર વા’ ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક અથવા “વફમારિયા વા’ ગૃહસ્થ શ્રાવકની પત્ની અથવા “TEા પુત્તા વા’ ગુહસ્થને પુત્ર અથવા “જણાવાયા પા' ગૃહપતિની કન્યા અથવા “મુઠ્ઠા વા’ ગૃહપતિની પુત્રવધૂ “કાવ મારી વા” યાવત્ ધાઈ અગર દાસ કે દાસી અથવા કર્મકર નોકરચાકર અગર કમ કરી પરિચારિકા નાકરાણી શ્રદ્ધાળુ હોય છે. અર્થાત્ ગૃહપતિ વિગેરે પિકી કોઈ એકાદ શ્રાવક કે શ્રાવિકા અત્યંત શ્રદ્ધા ભક્તિવાળા હોય છે. પરંતુ “તેસિં જ ચારોથરે એ ગૃહપતિ વિગેરે પુરૂ અથવા ગૃહપતિની સ્ત્રી વિગેરે ગ્નિ એ સાધુઓના આચાર વિચાર નો સુળિસંતે મારું સારી રીતે જાણતા નથી. તેથી “સમાને હિં તેમના પ્રત્યેની શ્રદ્ધાથી તથા “તે ઉત્તિરમોળ”િ તેમના પ્રત્યેના વિશ્વાસથી તે રોગમળેલ તેમના પ્રત્યેના આદરભાવથી ‘ઇ સમાનાર્થ સમુદ્દિન’ એ ગૃહપતિ વિગેરે કેઈ એક સાધુ મુનિને ઉદ્દેશીને “તરથ તથ” અર્થાત્ કોઈ એક સાધુ નિમિત્તે તે તે ગ્ય સ્થાનમાં “અરહિં “TTEારું તિરાડું અવંતિ’ ગૃહસ્થ ગૃહ બનાવરાવી આપે છે. “i Tદા” જેવા કે “બાપનrifજ વા’ લેહ નિર્મિત અથવા આરસ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧ ૨૧
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy