________________
જરૂરી સ્થળમાં રિહિં મારું વેતિ સારું મયંતિ ગ્રહસ્થા દ્વારા અનેક પ્રકારના મઠ મંદિરો વિગેરે બનાવી દે છે. “તું ” તે આ પ્રમાણે “બાપાન વા આરસના પત્થરોથી બનાવેલ ઘરને અને “ગાયતળિ વા’ આયતનેને “રેવાળ વા' અથવા દેવ ઘરોને અથવા “જાગો વા’ સભા ગૃહને અથવા “ઘવાળ વા’ પરમ વિગેરે પાનીયશાળાને અથવા ના મવાિાળ વ યાવત્ પય પૃડે ને અથવા પણ્ય શાળાઓને અથવા યાન ગુહને અથવા રથ વિગેરે રાખવાની યાનશાળાઓને અથવા ચુનો બનાવવાના ગૃહેને અથવા ડાલ ફિગેરેના ટોપલી સાદડી વિગેરે બનાવવાના ગૃહેને અથવા સ્મશાન ગૃહેને અથવા પર્વતના ઉપરના ભાગમાં બનાવવામાં આવેલ ઘરને અથવા ગુફાની અંદર બનાવેલા ઘરને અથવા પત્થરના મંડપને અથવા ભવન ગૃહોને બનાવરાવી આપે છે. તે મયંત તHITહું સંસારના ભયથી બચાવનાર જે સાધુઓ આવા પ્રકારના મા. નાળિ વા’ આયસ ગૃહને અથવા ‘બાથરણા વા’ આયતનેને અથવા “રેવાળિ વા’ દે. ગૃહોને “કાવ મવાિાિ વા યાવત્ સભાગૃહ તથા પાનીયશાળા વિગેરે ભવનગૃહ પર્યન્તમાં “વાતિ ' આવી જાય છે. અને “વવા છત્તા’ ત્યાં આવીને “રૂવારૂપે હિં દુડુિં વહૂંતિ’ અને અન્ય ભેટ રૂપે એ ગૃહેને ઉપયોગમાં લાવે છે. “મારો !” હે આયુમન “માતઝિરિયા થાવ વરૂ’ એ પ્રમાણે કરવાથી આ જૈન સાધુઓને મહા વજ્ય ક્રિયા નામને દેષ લાગે છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ આવા પ્રકારના ઉપાશ્રયેમાં નિવાસ કરે નહીં સૂ. ૩૦ છે
હવે સાવઘક્રિયા નામને દોષ બતાવવામાં આવે છે–
ટીકાર્યો-“૬ વસ્તુ પાર્ટુળ વા પીળ વા” અહીંયા અર્થાત પ્રજ્ઞાપક પુરૂષની અપેક્ષાથી પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં અગર “ળેિ વા વીનં વા’ દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં “સંતે સંઢા મવતિ’ કઈ કઈ શ્રદ્ધાવાનું શ્રાવક હોય છે. પરંતુ અહિં જ ગાયો એ શ્રદ્ધાળુ શ્રાવકને સાધુઓના આચાર વિચારની “જો સુખિતે મારુ નિશ્ચિત રીતે જાણે છેતી નથી. તે પણ “કાર “રોયમાળખું” એ સાધુ પ્રત્યેના યથાવત્ શ્રદ્ધા પૂર્વકના આદરભાવથી તેમના પ્રત્યે વિશ્વાસ કરીને એ શ્રાવક ગૃહપતિ વિગેરે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૨૦