________________
બનાવવાના ગૃડા અથવા ચામડાના મશક વિગેરે બનાવવાના ગૃહે અથવા વલ્કલ-છાલ વિગેરેથી મનાવવામાં આવતી ટાપલી સાદડી વિગેરેના નિર્માણુ ગૃહેા અથવા સ્મશાન ગૃડા અથવા શૂન્ય!ગારરૂપે બનાવેલ ઘરે અથવા પર્યંતની ઉપરના ભાગમાં બનાવવામાં આવેલ ગૃડા અથવા ગુફાની અંદર ખનાવવામાં આવનાર ગૃહા અથવા પત્થરોથી મનાવવામાં આવનાર મડાને અથવા ભવન ગૃહાને અમારે માટે ખનાવી લઈશું ‘ચપ્પાર નિષોર્સ સોન્ના નિસમ્મ' આ પ્રકારના શબ્દને સાંભળીને અને હૃદયમાં તેને ધારણુ અર્થાત્ વિચાર કરીને ને મચતારો તારૂં' જે આ ભયત્રાતા એટલે કે સ`સારના ભયથી મચાવનાર જૈન સાધુ આ પ્રકારના બાÇળનિવા’આરસ પત્થરના બનાવેલ વિગેર ગૃડામાં ‘નાવ મગશિનિ વા' યાવતુ ભવન પર્યન્તના ગૃહેામાં છવાયઐતિ' વાસ કરે છે અને હવા છિન્ના' વાસ કરીને ‘ચરેયદ્િ પાદુઙે િવકૃતિ' પરસ્પર ભેટ રૂપે પ્રાપ્ત થયેલ આ ભવન ગૃડાને ખીજા અતિથિ સાધુના ઉપયોગમાં લેવરાવે છે. ‘યમાકો' હૈ આયુષ્મન્ શિષ્ય આથી જૈન સાધુએને વાજિરિયા ચાવિ મય' વર્જ્ય ક્રિયા નામના ટાષ લાગે છે, અર્થાત્ આવા પ્રકારના ઉપાશ્રયમાં આવીને રહેવાથી સાધુએને વય ક્રિયા નામના રાષ લાગે છે. તેથી આવા પ્રકારના ઉપાશ્રયમાં આવીને જૈનસુનિઓએ રહેવુ' નહી' સૂ. ૨૯।। હવે મહા વજ ક્રિયા નામના દૈષનું કથન કરે છે.
ટીકા-દૂરૢ વજી પાળવા પછીનું ના ટ્રાનિ વા ઉદ્દીળ વા' આ જગતમાં પ્રજ્ઞાપક જનની અપેક્ષાથી પૂર્વ દિશામાં અગર પશ્ચિમ દિશામાં કે દક્ષિણ દિશામાં અથવા ઉત્તર દિશામાં ‘સંતે’ સત્તા મતિ' કોઇ કોઇ અત્યંત શ્રદ્ધા ભક્તિવાળા હોય છે. જેમ કેગૃહપતિ વિગેરે તેમ ચા બ્રાચારોયરે નો પુસિંતે મન' પરંતુ એ ગૃહપતિ વિગેરેને જૈનમુનિયાના આચારાની નિશ્ચિતપણાથી જાણુ હાતી નથી. તે પણ એ ગૃહસ્થ શ્રાવક એ જૈનમુનિયા પ્રત્યે ‘સમા'િશ્રદ્ધા પૂર્વક આદરભાવ કરીને ‘નવ તોયમાળેિ યાવત્ પ્રતીતિ ત્રિશ્વાસ અને પ્રેમપૂર્ણાંક સત્કાર કરતા એવા ગૃહસ્થ શ્રાવકા ‘વે સમળમાળ ગતિહિ વિચળવળીમને' ઘણા શ્રમણ, ચરક, શાકય, વિગેરે સાધુ સન્યાસીયા માટે તથા બ્રાહ્મા અને અતિથિ કે દ્દીન અનાથ કૃપણુ યાચકો માટે ‘ળિય વાળિય’ એક એકને અલગ અલગ ગણત્રી કરીને ‘સમુદ્દિશ્ત’ તેઓને ઉદ્દેશીને ‘તસ્ય સત્ય' તે તે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૯