________________
હવે વજર્ય ક્રિયારૂપ દેવ બતાવવા સત્રકાર કથન કરે છે.
ટીકા–“ વાળ વા ઘણી વા' અહીંયા પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં હિi વા વીર્ઘ a’ અથવા દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં સંતે રૂચા સટ્ટા અવંતિ” કઈ કઈ શ્રદ્ધાવાળા શ્રાવક હોય છે. “તેં કહ્યું? જેમ કે “નહાવરૂ વ’ ગુહપતિ અથવા જહાજમારિયા વા’ ગૃહપતિની પત્ની અથવા “ રૂ પુત્તો વા’ ગૃહપતિને પુત્ર અથવા
Tહાજરૂ ઘૂયા વા’ ગૃહપતિની પુત્રી અથવા “સુજ્ઞ વા’ ગૃહપતિની પુત્રવધૂ અથવા “નાવ મારી વા’ બાઈ અથવા દાસ અગર દાસી અથવા ગૃહપતિના નેકર કે નોકરની પત્ની શ્રદ્ધાવાળા હોઈ શકે છે. પરંતુ તે જ નં પર્વ યુagā મારુ એ ગૃહપતિ વિગેરેને પહેલેથી જ કહી દેવામાં આવે કે- મે મયંતિ સમા માવત’ જે આ શ્રમણ ભગવાન જૈન સાધુ છે તેઓ “સીમંત’ શીલવાનું “ગુમંતા' ગુણવાન “વાવ 34રયા મેzજાગો ધHTમો’ યાવત્ બ્રહ્મચારી નિગ્રંથ સંયત સંયમરૂપી ધનવાળા હોય છે. તેઓ મૈથુન ધર્મથી અર્થાત વિષયભેગથી બિલકુલ નિવૃત્ત હોય છે. એટલે કે મૈથુનને સર્વથા ત્યાગ કરવાવાળા હોય છે “જો વહુ ઘહિં મચંતાણં વરૂ તેથી આ સંસારના એટલે કે જન્મ મરણના ભયથી બચાવનારા જૈનમુનિયોને “વહાHિT ૩૨ag વઘg' આધાકર્મિક દોષવાળા ઉપાશ્રયમાં નિવાસ કરવાનું ક૫તુ નથી. અર્થાત્ અત્યંત સંયમનું પાલન કરવા વાળા જૈનમુનિઓને આધાર્મિક દોષવાળા ઉપાશ્રયમાં રહેવું તે એગ્ય નથી. તેથી જે જ્ઞાન માનિ કહું કqળો રબડ્ડા વેરૂમાં અવંતિ” જે આ અમે અમારે માટે ઘર બનાવેલ છે. તં કદા' જેવા કે—કાસળા વા આરસ પત્થરના ઘર અથવા “કાચતorળ વા' લેનિર્મિત ઘર અથવા આયતન એટલે કે મઠ મંદીર વિગેરે અથવા રેવન્યુઝાજિ વા દેવ ગુડ અથવા “ના મવજિબિ વા યાવત્ સભાગૃડ કે પાનીયશાળા ગૃહ અગર યુને પકવવાના ગૃહ અથવા ચામડા મશક વિગેરે બનાવવાના ગૃહ અથવા વલ્કલના વસ્ત્રો કે સાદડી વિગેરે બનાવવાના ગૃહ અથવા સ્મશાન ગૃહ અથવા શૂન્ય ગૃહ એટલે કે એક ને નિવાસ માટેનું મૃડ અથવા પત્થરના બનાવેલ મંડપ કે પર્વત ઉપર બનાવેલ ઘર અથવા ગુફાની અંદર બનાવેલ ઘર અથવા ભવન ગ્રહ છે તે “સાનિ તાનિ સમાળ નિરીકામો એ બધા ગૃહો જૈનમુનિના નિવાસ માટે આપીએ છીએ અને અમારે માટે ફરી બનાવી લઈશું ‘તં ' તે આ પ્રમાણે “ગાસાદિ વા' આરસ પત્થરના મકાને અથવા “રાચર riળ વા’ લેહમય ગૃહો અથવા આયતને મઠ મંદિરે વિગેરે અથવા “રેવાળિ રા' દેવ ગૃહે અથવા “ઝાર માળાTM વા યાવત્ સભાગૃહ અથવા પાનીય ગૃહ અથવા ચને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૮