SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ યાચકોને ઉદ્દેશીને પણ “તર્થ તરપ લારીfહું ઉTIRારું રેતિયારું મવંતિ' તે તે જરૂરી સ્થળમાં શ્રદ્ધાળુ ગૃહસ્થા દ્વારા ગ્રહો બનાવવામાં આવે છે. જેમ કે-“માણસાળ જા બાયતાનિ વા’ આરસ અર્થાત્ આરસ પત્થરમય અથવા લેહમય આયતનેને “રેવકુળિ વા નાવ મવાળ વા’ અથવા દેવકુળને અથવા યાવત્ સભા ગૃહોને પાનીશાળાપરબને અથવા ૫ણ્યગ્રહ અથવા પણ્યશાળાને અથવા યાનગૃહને અથવા ચાનશાળાઓને કે ચૂને રાખવાના ગૃહોને અથવા દર્ભની સાદડી વિગેરે બનાવવાના ગૃહોને અથવા ચમમય મશક વિગેરે બનાવવાના ગૃહને અથવા વલકલ વસ બનાવવાના ગૃહોને અથવા અંગારમય એટલે લાકડા બળી જઈ પરિણુત થનારા કોલસા રાખવાના ગૃહોને અથવા લાકડાને ગૃહોને અથવા સ્મશાનગૃહોને કે શાંતિકર્મ કરવાના ગૃહોને અથવા એકાંત ગૃહોને અથવા પર્વતીય ગૃહને અથવા ગુફા ગૃહને કે પત્થરના મંડપને અથવા ભવન ગૃહોને સ્વર્ગ અને મોક્ષની કામના રાખવાવાળા શ્રદ્ધાળુ ગૃહસ્થ લેકે બનાવી આપે છે. તેથી જે મર્યા તાળાસાંસારિક ભયથી રક્ષણ કરનારા સાધુએ તે પ્રકારના “gorળ ના કાચબાળ વા આરસ પત્થરના બનાવેલ ગૃહોમાં કે લેખંડના બનાવેલ ગૃહમાં કે દેવકુળ વિગેરે મઠ મંદીરમાં તથા યાન ગૃહોમાં અથવા યાન શાળાઓમાં સુ મંતાઈન વા’ ચુને રાખવાના ગૃહોમાં તથા દમ-મંતાણ વા' દર્ભની સાદડી વિગેરે બનાવવાના ગૃહમાં અથવા “ વવંતા વાં' ચમડાના મશક વિગેરે બનાવવાના ગૃહમાં અથવા “વયમંતાબ વા છેડાના વ૮કલ બનાવવાના ગૃહોમાં અથવા “ Íરાળ વા’ અંગારમય લાકડાના કોલસા બનાવવાના ગૃહોમાં અથવા વર્માતાળ વા” કાષ્ઠમય ગૃહમાં અથવા “કુસમ્મતાબ વા’ મશાન ગૃહેમાં નવ મવજિનિ વા’ પાવત શૂન્યાગાર રૂપે બનાવવામાં આવેલ ગૃહોમાં અથવા પર્વતની ઉપર બનાવેલા ગૃહમાં અથવા ગુફા ગૃહમાં અથવા પત્થરના મંડપમાં અથવા ભવન ગૃહમાં ‘તેડુિં ગોવરમાણે વયંતિ' એ શાક્ય ચરક (ચાર્વાક) વિગેરે શ્રમણ ભિક્ષુક તથા બ્રાહ્મણ સંન્યાસીઓએ પહેલા આવીને એ ગૃહનો ઉપભેગા કરી લીધું હોય અને તે પછી જૈન મુનિ ત્યાં આવે તે હે આયુષ્યનું ‘ચમારો' ! “મિરવિવાર મા આઅભિકાંત ક્રિયા કહેવાય છે. અર્થાત્ ઉપમુક્ત ક્રિયા રૂપ અભિકાંત કિયા હેવાથી ચરક, સાય, સંન્યાસિ અને બ્રાહ્મણોના ઉપગમાં પહેલાં આવી જવાથી તે પછી ભાવ સાધુ પણ એ ગૃહમાં આવીને નિવાસ કરે તે કઈ પ્રકારને દેષ લાગતું નથી. તે ૨૮ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૧
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy