SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવેલ હોય અથવા ‘પદ્ધમંતા વા' વર્લ્ડ કર્માન્ત એટલે કે ચામડાનું મશક વિગેરે બનાવવાનું ઘર બનાવેલ હોય અથવા “શ્ન મંત્તા િવ વલ્કલ કર્માન્ત એટલે કે વૃક્ષની છાલની વસ્તુ બનાવવાનું ઘર બનાવેલ હોય અથવા “સ્ટ મંતાન વા' અંગાર કર્માન્ત અર્થાત કેલસા બનાવવાનું જ ઘર બનાવેલ હોય અથવા “ટ્રા+મતાનિ વા” કાષ્ઠ કર્માન્ત એટલે કે કાષ્ઠ મય જ ઘર બનાવેલ હોય અથવા “સુમાર્ખિતાબ વા’ સ્મશાનનું જ ઘર બનાવવામાં આવેલ હોય અથવા “વંતિ મંતાનિ વા’ શાંતિ કર્માન્ત અર્થાત શાંતિકર્મ કરવા માટે ઘર બનાવેલ હોય અથવા “goળા રમેતાનિ વા’ શૂન્યા ગાર કર્માન્ત અર્થાત એકાન્ત સ્થળ માટેનું ઘર બનાવેલ હોય અથવા “જિરિ ખંતાનિ વા’ ગિરિકમન્ત અર્થાત્ પર્વતની ઉપર બનાવવામાં આવેલ ઘર હોય અથવા વંર વFH તાનિ વા’ કંદરાકર્માન્ત અર્થાત ગુફાઓનું જ ઘર બનાવેલ હોય અથવા “સેવાવિનં રાશિ વા’ શેલે પસ્થાપન કમત અર્થાત્ પત્થરને મંડપ જ બનાવેલ હોય અથવા “મવાnિgrળ વા’ ભવનગૃહ જ બનાવેલ હોય આવા પ્રકારના ગૃહો સ્વર્ગ અને મોક્ષની કામનાવાળા ગૃહસ્થ શ્રાવકોએજ બનાવેલ હોય તે તે ગૃહસ્થાદ્વારા બનાવવામાં આવેલ આ ગૃહમાં ને મjતારો તq=ારૂં શાસનાળિ વા’ જે આ ભયત્રાતા સાંસારિક ભયથી બચાવનાર સાધુ હોય છે તે બધા આ પ્રકારના લેહમય ગૃહ વિગેરેથી લઈને ભવનગૃહ પર્યન્તના તમામ ગૃડેમાં “તેë વચાળે હું કવચંતિ’ પહેલાં એ ચરકશાય બ્રાહ્મણ સંન્યાસી લોકોના રહી ગયા બાદ જે જૈન સાધુ આવે તે “મrગુણો’ છે આયુષ્મન “જિંત વિરિચાયાવિ મારુ અભિક્રાંત કિયા અર્થાત ચરકશાયાદિએ પહેલે ઉપભોગ કર્યા પછી એ ઉપરોક્ત ગૃહમાં જૈન સાધુને નિવાસ કરવામાં કે ઈ દોષ લાગતું નથી. સૂ. ૨૭ હવે અનુપભુક્ત રૂ૫ અભિકાંત ક્રિયા બતાવવામાં આવે છે – ટીકાઈ–ફ જુ વાળ વા’ ઘણી વાર આ જગતમાં પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં “હાથી વા ૩ી વા’ દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં “સંતે ફૂઢા મયંતિ आ० ५० કોઈ એક શ્રદ્ધાળુ શ્રાવક હોય છે. “તે ગા” જેમ કે “હાવરૂ વા જાવ મારિયા વા’ ગૃહપતિ હોય કે ગૃહપતિની પત્ની હોય અથવા “ઝાવ મારી વા’ યાવતું ગૃહપતિને પુત્ર હોય કે ગૃહપતિની કન્યા હોય કે ગૃહપતિની પુત્રવધૂ હોય અથવા ગૃહપતિને દાસ હાય કે દાસી હોય અથવા કમકર નેકર હોય કે કર્મ કરી નાકરાણી હોય “વૈહિં જ ગાયા રે ળો યુનિસેતે મારું પરંતુ એ ગૃહપતિ વિગેરે શ્રદ્ધાળુ શ્રાવક ગૃહને સાધુઓને આચાર વિચાર નિયમની સુનિશ્ચિતપણે જાણકારી ન હોવા છતાં પણ “તં ગાવ રોયમાળે હું એ જૈન મુનિની પ્રત્યે અત્યંત શ્રદ્ધા કહેવાથી યાવત આદર સન્માન કરીને તે ગૃહપતિ વિગેરે અત્યંત શ્રદ્ધાળુ પ્રકૃતિભદ્રક શ્રાવક ગૃહસ્થ વિગેરે “ સમા મળ ગતિહિ વિવાળીણ સમુહિણ' સામારિક ઘણા શ્રમણ-ચરકશાકય વિગેરે સાધુ મુનિને ઉદ્દેશીને તથા ઘણું બ્રાહ્મણે અતિથિ દીનદુ:ખિયે તથા વનપકે અર્થાત્ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૧૬
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy