________________
ક્ષેત્રશાને જ ઉદ્દેશીને પૂર્વોક્ત દેષ રહિત ઉપાશ્રયમાં સાધુ અને સાધ્વીને નિવાસ કરવાનું સૂત્રકાર સમર્થન કરે છે.
ટકાઈ– અરે મણ ઘા મિલુગી ’ તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધી રે i gઇ gવું ૩વરસાં કાળઝા” ના જાણવામાં જે આ વાક્યમાણ રીતે ઉપાશ્રય જાણ વામાં આવે કે “તાપુ, વ’ સુકેલા ઘાસના ઢગલામાં તથા “જીતુ વા’ પરાળના ઢગલામાં વર્ષ “શqળે થોડા જ ઇંડા છે અને થોડા જ પ્રાણિ છે. અર્થાત ઇડા કે જીણું કીડી મકેડી વિગેરે જીવાત નથી, તથા “ઝgવી” અપબીજ અર્થાત્ ચેડા જ બીજ છે. અર્થાત્ અંકુર ઉત્પન્ન કરનાર બીયા પણ નથી. તથા ‘qfg' લીલા ઘાસ પણ નથી. “ના મgવંતાન' અને યાવત્ છેડા જ એષકણ છે અર્થાત્ ઓષકો પણ નથી. એ જ પ્રમાણે અલાઉનિંગ–કીડી વિગેરે જીવજંતુ થોડા જ છે. અને ચેડા જ પનક ફનગા વિગેરે પ્રાણિયે છે. અર્થાત્ જીણાજીવજંતુ વિગેરે પ્રણિયે પણ નથી. અને જલમિશ્રિત માટી પણ થોડી જ છે. અને મનેડાની જાળ પરંપરા પણ થોડી જ છે. તzgin૩વસ” તેથી આવા પ્રકારના અ૯પ પ્રાણિ વાળા ઉપાશ્રયમાં સાધુ અને સાવીએ પાન રૂપ કયેત્સ માટે “કાં ?” સ્થાન ગ્રહણ કરવું અને તે વા’ શયન કરવા માટે સંથારો પણ પાથરે તેમજ “નિરીયિં વા તેના સ્વાધ્યાય કરવા માટે નિષીપિકામાટે પણ ભૂમિ ગ્રહણ કરવી. કેમ કે આવી રીતે પ્રાણિ રહિત હેવાથી સંયમ આત્મ વિરાધના થતી નથી, તે સૂ ૨૩ !
ક્ષેત્રશલ્પાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે કરે છે
ટીકા-રે મિસ વા ઉમવ@ળી વા તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધી “ગાતા, લા’ ધર્મશાળામાં અથવા “બારામાપુ જા આરામાગાર ઉદ્યાન બગીચામાં બનેલા અતિથિગૃહોમાં “Tદારૂતુ at ગૃહસ્થ શ્રાવકમાં ગૃહ વિશેષ રૂપ અતિથિ ગૃહમાં અથવા “પરિવારના વા’ પર્યાવસથ–એટલે કે સાધુ સંન્યાસીના મઠ માં મિ9૪ ળે મિજai’ અભીદ્યણું સતતકાળ અર્થાત્ અધિક સમય પર્યત એ “પરિક્ષણ સાધર્મિક અન્ય મતાવલમ્બી સાધુ સંન્યાસીની સાથે કે જેઓ “ગોત્રગviળે હમેશાં સતત આવતા જતા રહે છે. તેવા સ્થાનમાં “ો મોણેકના’ કે જ્યાં ચરકશાકય સંન્યા. સીએની સાથે માસ ક૫ અથવા ચાતુર્માસ કહ૫ સાધુએ વસતિ કરવી નહીં કેમ કેતે અન્ય મતાવલંબી સાધુ સંન્યાસીએની સાથે એ ધર્મશાળા વિગેરેમાં રહેવાથી કલહ ઝઘડે વિગેરે થવાની સંભાવના રહેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી એ સાધુ સંન્યાસીની સાથે એ ધર્મશાળાઓમાં વસતી કરવી નહીં કે સૂ. ૨૪
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧ ૩