________________
ફરીથી પણ ક્ષેત્રશસ્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરતાં સૂત્રકાર કહે છે
ટીકાર્થ ‘ણે બારાડુ વા સામાજીરેવા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી આવનાર અતિથિ માટે બનાવેલી ધર્મશાળા અથવા અતિથિગૃહોમાં અગર “કાવ પરિવારના ઘા” યાવતુ ગૃહસ્થોના અતિથિગૃહોમાં અથવા પર્યાવસથ એટલે કે પરિવ્રાજક ચરક શાકય સાધુ સંન્યાસીઓના મઠમાં “ મચંતાર’ જે આ ભયત્રાતા અર્થાત્ સંસાર રૂપ ભવભીતિથી બચાવનાર જૈન સાધુ લેકે “વહુદ્ધિાં વારંવાણિયં ઊં ઋતુબદ્ધ શીતoણ તુકાળ સંબંધી “ri વારિણિત્તા” માસક૯૫ અને વર્ષાવાસ ચાતુર્માસિક અર્થાત ચોમાસાના નિવાસને વીતાવીને “રત્યેડ મુન્નમુનો ફરીથી પણ એજ ઉપાશ્રયમાં ગ્લાનાદિ બિમારીના કારણ વિનાજ “સંવનંતિ” નિવાસ કરે છે, એ બરોબર નથી કેમ કે જયમયુરો શરારૂપાંતરિચા મવડ્યું છે આયુશ્મન ! એમ કરવાથી કાલાસિકમ દેષ લાગે છે. તેથી માસા૫ કાળ વતિ ગયા પછી તથા ચાતુર્માસ ક૫કાળ વીતી ગયા પછી બિમારી જેવા ખાસ કારણ વિના સાધુ અને સાધ્વીએ ત્યાં રહેવું નહીં'. માસૂ. ૨પા
ઉક્ત પ્રકારથી કાલાતિક્રમ ષ બતાવીને હવે ઉપસ્થાન દોષ બતાવે છે.
ટકાર્થ–જાતાવા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી તે અતિથિશાળરૂપ ધર્મશાળાઓમાં અથવા ‘ારામારેહુ લા’ ઉદ્યાનના અતિથિગૃહમાં “જાવ પરિવાવસમુ વા’ એવ ચાવત ગૃહપતિના અતિથિગૃહમાં અથવા પરિવ્રાજક સંન્યાસીના મઠોમાં “ મચંતા' સંસારના ભયથી રક્ષણ કરવાવાળા સાધુ મુનિ મહાતમા “રાજદ્ધિ વા’ ઋતુબદ્ધ અર્થાત્ શીતાણકાલરૂપ ઋતુ સંબંધી માસક૯૫ “વાણાવાણાં ’ તથા વર્ષાવાસ અર્થાત્ ચાતુર્માસક૫ વાસને “યાતિજાવિત્તા' વીતાવીને બીજા સ્થાનમાં એકમાસ રહીને એ ઋતુબદ્ધ માસક૯પને અને વર્ષો સંબધી ચાતુર્માસક૫ને “TTT સુpળ બમણું કે ત્રણ ગણું “ પરિરિત્તા' માસાદિકલ્પનું વ્યવશ્વાન કર્યા વિના જ અર્થાત્ બમણા ત્રણ ગણ માસાદિકલ્પને બીજા સ્થાનમાં વાસ કર્યા વિના જ “તત્થર મુકો મુકો એજ સ્થાનમાં વારંવાર આવીને ગ્લાનાદિ કારણ વિના જ “સંજયંતિ ત્યાં જ આવીને રહે છે. તે ગ્ય નથી. આ અભિપ્રાયથી ભગવાન મહાવીર પ્રભુ કહે છે કેહે આયુષ્યનું શ્રમણ ! આ બીજી પૂર્વોક્ત પ્રથમ દેવથી જુદી જ ઉપસ્થાનક્રિયા કહેવાય છે. અર્થાત્ એકવાર માસિકલ્પ અથવા ચાતુર્માસ ૫ વાસ કરીને પાછા એજ ઉપાશ્રયમાં જદિ આવીને રહેવું એ પૂર્વોક્ત કાલાસિકમ નામના દોષથી જુદા પ્રકારનો ઉપસ્થાન ક્રિયા નામને દોષ કહેવાય છે તેથી સંયમ નિયમનું સારી રીતે પાલન કરવાવાળા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૪