________________
લાકડા સાથે હિંસને અનભિજાય કષ્નામેન વા' અણુિ મથન દ્વારા અગ્નિકાય અર્થાત્ અગ્નિને ‘વજ્ઞાòગ્ન વા' પ્રજવલિત કરશે ‘તત્ત્વ મિત્ર' અને તે પ્રવલિત અગ્નિને મિજૈવેન વાગતાવેલ વાશીતતાને દૂર કરવા માટે અર્થાત્ ટાઢ ઉડાડવા માટે તાપ લેશે અને અગ્નિમાં તાપવા માટે ત્યાં જ બેસશે. ‘અદ્ મિવ બં પુથ્થોટ્વિાસ વળા' અને સાધુ માટે ભગવાન મહાવીર સ્વામીએ પહેલેથી જ સંયમ પાલન કરવાની પ્રતિજ્ઞા કહેલ છે, ‘જ્ઞાવ' યાવત્ ઉપદેશ પણ એજ પ્રમાણે આપેલ છે. કે ‘ન' તત્ત્વારે ગાં એ પ્રકારના સાગારિક ઉપાશ્રયમાં નો કાળે વા' સ્થાન યાનરૂપ કાર્યોત્સર્ગ કરત્રા માટે સ્થાન ગ્રહુણ કરવું નહી... ‘લેખ્ખુ વા નિસીયિ' ત્ર ચેતેના” તથા શય્યા શયન કરવા માટે પશુ સંસ્તારક–સંથારો પાથરવા નહીં. તથા નિીધિકા-સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં. કેમ કે સાગારિક નિવાસસ્થાનમાં રહેવાથી ઉક્ત પ્રકારથી સંયમની વિરાધના થાય છે. | સૂ. ૨૦ ॥
હવે સાળારિક નિવાસસ્થાનમાં સાધુને નિવાસ કરવાને નિષેધ પ્રકારાન્તરથી સૂત્રકાર કહે છે
ટીકા’– ‘તે મિત્ત્વ વા મિવુળી વ તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ઉચાપાસવળે'સાગારિક નિવાસસ્થાનમાં રહીને છાતિન્દ્રમાળે રાો વા વિઓઢે વા’ મલમૂત્ર ત્યાગ કરવાના વેગથી રાત્રે અથવા અસમયે શાાવવુંજીસ્ટ્સ ટુવા બાદું બવમુળેન' ગૃહસ્થના ઘરના દરવાજો ખેલવા પડે ‘તેળેય વાતસંધિયારી બુવિલેજ્ઞા' અને એ ખાલેલા દ્વારમાંથી ચાર ડાકુ એ ગૃહસ્થના ઘરમાં પ્રવેશી જાય પરંતુ ‘તક્ષ્ણ મિત્રુન્ન નો વ્વર ત્રં ત્તિ' તે સાધુ આ વર્ષમાણુ રીતે કહી ન શકે કે 'અય તેને ત્રિસ વા નો યા વિસ' આચાર આ ગૃહુપતિના ઘરમાં પ્રવેશ કરે છે અથવા પ્રવેશ નથી કરતા. અર્થાત્ ઘરમાં પ્રવેશ કર્યો છે કે નથી કર્યાં તે કઇ પશુ એલવુ નહી' અથવા ઇન્જીિયરૂ વાળો વા કવચિરૂ' એજ પ્રમાણે આ ચાર ગૃહસ્થના ઘરમાં સંતાઈ ગયા છે. અથવા નથી સંતાયે કંઇ પણ ન કહેવુ. તથા જ્ઞાતિ વાળો યા આપત્તિ' ખા ચેર આવે છે અગર નથી આવતે અર્થાત્ ઘરમાં જવા સંતાઇ રહ્યો છે. તથા વૃત્તિ વા નો વા વતિ' છાનામાના થઇ રહ્યો છે કે ખેલે છે. એમ પણ કહેવું નહીં. તથા તે ફરું ગોળ ૬૩ એજ પ્રમાણે એ ચારે ચારીને દ્રવ્ય લીધુ છે કે-કેાઇ ખીજાએ ચેયુ છે એમ પણ ન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૧