________________
હવે પૂસૂત્રમાં કહેલ વિષયના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.
ટીકા -‘બાવાળમેય’ મિત્રવ્રુત્ત નાવહિં ăિ સંત્રસમાળÆ' આ સાધુએ એ ગૃહસ્થની સાથે ઉપાશ્રયમાં નિવાસ કરવા તે કબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે ‘દ્વજી પાઠ્ીવરૂમ્સ અવળો સન્નટ્ટા' આ સાગારિક નિવાસસ્થાનમાં ગૃહસ્થને માટે વિવ હવે મોયળના" ઉજવવહિપ રિયા' અનેક પ્રકારના ભેજનાદિ મનાવવામાં આવે હૈં પુછા મિત્રવુત્તિયા' તે પછી અર્થાત્ પોતાના માટે મનાવ્યા પછી સાધુના નિમિત્તે ‘અસળ વા, વાળું વા, વાર્મ વા સારૂ વા નઙેન યા અશનાદિ ચતુર્વિધ આહાર બનાવવામાં આવે અથવા નરેન વા' સાધુને આપવામાં આવે તેં હૈં મિલ્લૂ મિલના મોત્તર્ વા વાયવ્ યા અને તે રાંધેલ અશનાદિ ચતુર્વિધ આહારને સાધુ ખાવા કે પીવાની ઈચ્છા કરે અથવા ‘વિકૃિત્તણ્વ પરિવર્તિત કરવા ઇચ્છે અર્થાત્ મિષ્ટાન્નાદિના લાભથી આસક્ત થઇ ત્યાં જ રહેવા ઇચ્છા કરે તે ચેગ્ય નથી. કેમ કે- અહ મિત્રને પુન્ત્રોત્રવિદ્યા મ વળા' સાધુએ માટે વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીએ સયમ નિયમ પાલન કરવાની પ્રતિજ્ઞા કહેલી છે. અને ‘સફેદ જ્ઞા' એજ સ ધુપણાને હેતુ અને યાવત્ કારણુ કહેલ છે. તથા એજ ઉપદેશ આપેલ છે. ને આ પ્રારના સાગારિક નિવાસસ્થાનમાં સાધુએ ધ્યાનરૂપ સ્થાન કાર્યાત્સ માટે નિવાસ કરવા નડી તથા શય્યા-શપન કરવા માટે 'સ્તારક-સથારા પણ પાથરવા નહી. અને નિષ્પધિકા સ્વાધ્યાય કરવા માટે ભૂમિગ્રહણ પણ કરવી નહીં. કેમ કે પૂર્વોક્ત પ્રકારથી સાગારિક ઉપાશ્રયમાં સાધુએ રહેવાથી સચમ આત્મ વિગધના થાય છે. । સૂ, ૧૯ ॥
હવે પ્રકારાન્તરથી સાગારિક નિવાસસ્થાનમાં સાધુએ નિવાસ ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે.
ટીકા અયાળમેય મિશ્ર્વાસ ચાલવા-સદ્ધિ સંત્રસમાળ' આ રીતે ગૃહસ્થ શ્રાવકની સાથે ઉપાશ્રયમાં રહેવું તે સાધુને આદાન અર્થાત્ કમ બંધનું કારણ કહેવાય છે. કેમ કે-‘દ્વજી શાહૉયસ ગબળો સબટ્ટા' આ સાગારિક નિવાસસ્થાનમાં રહેનારા ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકે પોતાના ઉપયાગ માટે ‘વિવવા” અનેક પ્રકારના ‘વચારૂં” લાકડા વિગેરે ઇન્ધનને ‘મિન્નપુત્રા” અવંતિ, પહેલેથી ચીરી ફાડીને રાખે છે. ‘કાર્ પછા મિવુ પડિયા' બાદમાં પાછળથી સાધુના નિમિત્તે ‘વિવવાનું વાચવાનું મિલેગ વા" અનેક પ્રકારના કાષ્ઠાને ચીર કે ફાડે ને વા' અથવા ખરીદે વામિત્તે વા' અથવા ઉધાર રાખીને ખરીદે અથવા તા વાળા ના લાધ્વાિમ બ્લૂટુ એક લાકડાને બીજા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૦