________________
ઉદ્દેશક બીજે શચ્યા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં સાગારિક સંબંધી નિવાસસ્થાનમાં નિવાસના દેનું કથન કરેલ છે. હવે આ બીજા ઉદ્દેશામાં પણ સાગરિક યુક્ત ઉપાશ્રયના દેષ વિશેષનું પ્રતિપાદન કરવામાં આવે છે
ટકાથ–“rçાવરૂ જામે, મારા અવંતિ’ ભક્તજન કોઈ પ્રસિદ્ધ બે ગૃહસ્થ અત્યંત વિશુદ્ધ શૌચસ્નાનાદિ આચારવાળા શચી સમાચારી વિગેરે હોય છે. મિત્ત્વયં અસિfig અને એ પૂર્વોક્ત ભાવ સાધુ નાનાદિ ક્રિયાઓથી રહિત હોવાથી “રે તiધે સુ” એ શુચીસમાચારી વિગેરે ગૃહસ્થને સ્નાનાદિથી રહિત સાધુના શરીરની ગંધ દુર્ગધ લાગશે. તથા “દિ ફિોમેશાવિ મારૂ પ્રતિકૂળ અર્થાત્ અનભિપ્રેત લાગશે. અને તે ગૃહસ્થને ગંધથી જુદા પ્રકારની ગંધ લાગશે. તેથી “= પુર્ઘન્મ તં છે ” જે એગૃહસ્થનું પૂર્વ કર્મ અર્થાત્ પહેલાં કરવા ગ્ય કર્મ હોય તેને એ લેકે પાછળથી કરશે. તથા “= પ્રદર્શન કર્મ તં પુવન્ને જે પશ્ચાત્કર્મ અર્થાતુ પછીથી કરવા ગ્ય કર્મ હોય છે. “ મિરવુકિયા વક્માને તેને પહેલાં જ સાધુના અનુરોધથી કરી લેશે. અગર “==ા વા નો વારેજ્ઞ વા’ સમય વીતી જવાથી ન પણ કરે. અર્થાત્ સાધુઓના અનુરોધથી એ ઉપાશ્રયમાં રહેવાવાળા ગૃહસ્થ પૂર્વકાળમાં કરવા યોગ્ય સ્નાનાદિ કર્મોને પછી કરે અને પશ્ચાત્ કાલિક ભેજનાદિને પહેલાં જ કરી લેશે. અથવા એ સાધુઓના અનુરોધથી જ અવસર પ્રાપ્ત હોવા છતાં પણ ભેજનાદિ ન પણ કરે આ રીતે ઘણો જ અન્તરાય અર્થાત્ વિઘ બાધા અને મનની પીડા વિગેરે દેષ થવા લાગશે. અથવા સાધુ જ એ ગૃહસ્થના અનુરોધથી પૂર્વકાળમાં કરવા યોગ્ય પ્રત્યુપેક્ષણાદિ કર્મોને પાછળથી કરે અને સમયાતિ. કમ થવાથી તેથી વિપરીત પણ કરે અથવા પ્રયુક્ષિણદિ ન પણ કરે આ રીતે તે સાધુઓને સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી “મિત્રવૃ પુરવવવિદ્દા પર પuT” ભાવ સાધુઓ માટે ભગવાન વીતરાગ એવા મહાવીર પ્રભુએ પહેલેથી જ સંયમ પાલન કરવાની પ્રતિજ્ઞા બતાવી છે. અને “ર હેક' એજ સાધુપણાને હેતુ છે. તથા “g #ાળે” એજ કારણ પણ બતાવેલ છે. તથા ‘ાર કરે’ એજ ઉપદેશ પણ આપેલ છે. કે “ તદ્દgujરે વારતા” આ પ્રકારના સાગારિક નિવાસ સ્થાનમાં સાધુએ ધ્યાન રૂપ કાયાત્સગ માટે ‘ળો કાળ વા’ સ્થાન ગ્રહણ કરવું નહી. તથા દરેક જ્ઞા’ શય્યા સંથારો પણ પાથર નહીં. તથા “નિવર્થિ વા તેના નિષિધિયા સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિગ્રહણ કરવી નહીં. કેમ કે-સાગરિક નિવાસસ્થાનમાં રહેવાથી ઉત પ્રકારથી સંયમ નિયમનું પાલન થઈ શકતું નથી. . ૧૮
શ્રી આચારાંગ સૂત્ર : ૪