SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વા વન્ના વા’ અગ્નિકાયને સળગાવશે અને પ્રજવલિત કરશે. તથા “વિજ્ઞાન વા એ પ્રજવલિત અગ્નિને ઓલવશે તેથી ‘મિચ્છુ ૩દત્તાવાં મળે નિયંઝિTT એ સંયમશીલ સાધુ કે સાધ્વીના મનમાં તર્ક વિતર્ક થશે અને ઉંચાનીચે વિચાર કરશે જેમ કેપણ વસ્તુ શાળવાયું જાતુ યા જુકાતુ વા’ આ ગૃહસ્થ અગ્નિને ભલે સળગાવે કે પ્રજવલિત કરે અથવા “મા વા નાતુ ન સળગાવે કે પ્રજ્વલિત ન કરે તથા ‘વિજ્ઞાજિંતુ વા મા વા વિક્સાવંતુ' એ પ્રજ્વલિત અગ્નિને એલવે અગર ન ઓલવે આવા પ્રકારથી મનમાં દુગ્ધા અર્થાત્ સંશય ઉત્પન્ન થવાથી સંયમ આત્મ વિરાધના થશે તેથી કહ્યું છે કે “મિરહૂi gોહિ પણ ઘgori’ એ સંયમશીલ સાધુ કે સાધ્વી માટે ભગવાન તીર્થકરે પહેલેથી ઉપદેશેલ આ પ્રકારની પ્રતિજ્ઞા છે કે સંયમ નિયમ વ્રતનું પાલન કરવું એજ સાધુઓનું પરમ કર્તવ્ય મનાય છે. અને ભગવાન તીર્થકરે ઉપદેશ પણ કરેલ છે કે-સાધુએ અવશ્ય સંયમ નિયમનું પાલન કરવું. જેથી એ પ્રમાણે સંયમ નિયમનું પાલન કરવાવાળા સાધુઓને સંયમ આત્મ વિરાધના થતી નથી. “gણ પ્રય મળે એજ મુખ્ય હેતુ અને કારણ પણ સમજવામાં આવે છે. “gણ રહે એજ ભગાનને ઉપદેશ છે. “ તq=ારે કારણ કે તેવા પ્રકારના સાગારિક ઉપાશ્રયમાં “ વાળ વા ” સાધુ કે સાધ્વીએ સ્થાન-પાનરૂપ કાર્યોત્સર્ગ માટે તથા શણ્યા શયન સંથારો પાથરવા માટે નિવાસ કરે નહીં. કે મકે -ઉક્ત પ્રકારે સાગરિક ઉપાશ્રયમાં રહેવાથી સાધુને સંયમ આત્મ વિરાધના થાય છે, તેથી સાગરિક ઉપાશ્રયમાં રહેવું નહીં સૂ. ૧૪ ક્ષેત્રશસ્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે છે.– ટીકાથ–પ્રચામાં જમવુ” સાગારિક ઉપાશ્રયમાં એટલે કે ગૃહસ્થના મકાનમાં નિવાસ કરે તે સાધુ કે સાધ્વીને આદાનનું કારણ છે. અર્થાત્ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે “જાવ સદ્ધિ સરસારણ ગૃહસ્થ શ્રાવકેની સાથે ઉપાશ્રયમાં નિવાસ કરવાવાળા સાધુ સાધ્વીના મનમાં અનેક પ્રકારના સંકલ્પ થાય છે જેમ કે-“રૂ છુ વિરૂસ્ત છું વ” એ ઉપાશ્રયમાં રહેનારા ગૃડપતિ ગૃહથશ્રાવકની કુંડલેને અથવા “જુ વા કંદરાને કે “મળી વા નોત્તિ વા’ પવરણ મરક્ત વિગેરે મણિયોને કે મેતીને અર્થાત્ મુક્તામણિને અથવા “હિરો વા સુવઇ વા’ ચાંદીસોનાથી બનાવેલી ‘iળ વા સુવિચાળ વ’ કડા બાજુ બંધ અર્થાત્ હાથના આભૂષણને અથવા “તિસરળ વા’ ત્રણ સરવાળા હારને અથવા શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૦૬
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy