SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ‘વાવળિ વા' કંઠાભરણ વિશેષ પ્રાલ ખાને અથવા 'દ્વારે વા' હારને કેદારે વા' અધ હારને અથવા હિ ' એકાવલી-એક લડવાળા હારને ‘મુત્તાહિક વા' મુક્તા માળાને કે ગહિ વા' કનકાવલીને અથવા ચારુિ વા રત્નાવલીને અથવા ળિય વા' તરૂણી સ્ત્રીને અથવા ‘ઘુમરેં વ’ કુવારી કન્યાને જંચિ વિમૂસિય’વા' અલંકૃત વિભૂષિત અર્થાત્ અનેક આભૂષણથી સુÀાભિત જોઇને દુ મિન્નુમ્સ લાવચ મળે નિયચ્છિન્ના' તે સાધુનુ મન અનેક પ્રકારના સકલ્પ વિકલ્પથી કલુષિત કરી દેશે. જેમ કે ‘િિસયા વા સા' આના જેવી સુંદર મારી પણ સ્ત્રી હતી. અથવા તેા ‘ળૌ વા સિિસયા રૂચ વાળ ગૂચ' મારી સ્ત્રીના સમાન આ સ્ત્રી કે કુમારી સુંદર નથી. ‘ચ વા મળે સાજ્ઞ' આ પ્રમાણેના મનમાં અનેક પ્રકારના કુતર્કાત્મક સંકલ્પ વિકલ્પ થઈ આવશે. જેમ કે મારા ઘરમાં પણ આ પ્રમાણેના અનેક પ્રકારના માભૂષણા હતા. આ રીતને મનમાં ક્ષેાલ થવાથી સયમ આત્મ વિરાધના થાય છે. કેમ કે એવા અલંકારાને અને યુવર્તી કે કુમારીને જોઇને મનમાં રાગદ્વેષ થવાની સંભાવના રહે છે. ગટ્ટુ મિશ્ર્વ ન પુખ્વોત્રવિદ્યા સફળ સાધુને માટે ભગવાન્ તીર્થંકરે એવી પ્રતિજ્ઞા બતાવી છે કે સાધુઓએ સંયમ નિયમનું પાલન કĀવુ' એજ પરમ કર્તવ્ય છે. ‘દે અને એજ મુખ્ય હેતુ છે. ‘ત્ય’ હાળે' એજ મુખ્ય કારણ છે. દ્સ વત્તે' એજ ઉપદેશ છે કેનું તત્ત્વનાર વસ્ત્રનું આ પ્રમાણેના સાગારિક ઉપાશ્રયમાં ‘નો ઢાળ વા સેñવા' સાધુ કે સાધ્વીએ ધ્યાન રૂપ કાર્ય માટે નિવાસ કરવા નહીં. અને શય્યા અર્થાત્ શયન માટે સથારા પણ પાથરવા નહી અથવા નિી િવ’નિષીધિકા અર્થાત્ સ્વાધ્યાય માટે પણ રહેવુ' નહીં. કેમ કે એવી રીતના પરિવારવાળા ગૃહસ્થની સાથે ઉપાશ્રયમાં રહેવાથી સાધુના મનમાં ગૃહસ્થની અલંકારવતી સુંદર યુવતી સ્ત્રીને કે શણુગારેલ કન્યાને જોઈને ક્ષેાભ થશે અને તેથી સંયમ આત્મ વિરાધના થાય છે. સૂ. ૧૫ ॥ ક્ષેત્રશય્યાને જ ઉદ્દેશીને ફરીથી વિશેષ કથન કરે છે. ટીકા’-‘બાવાળમેય મિક્લુમ્સ ફાયદું હૂિં સંવતમાળÇ' પરિવારવાળા ગૃહસ્થ શ્રાવકના સાથે ઉપાશ્રયમાં રહેવુ' એ સાધુને માટે ક`મ"ધનુ કારણ છે. કેમ કે સપરિવાર વાળા ગૃહસ્થની સાથે ઉપાશ્રયમાં નિવાસ કરતાં એવા સાધુને ક્રમબધા એ માટે થાય છે કે- ૬૬ વહુ ના વળીગો વા' પરિવારવાળા ગૃહસ્થના નિવાસવાળા સ્થાનમાં રહેવાથી કદાચ ગૃહપતિની સ્ત્રી કે નાવરૂ ધૂપો વા' ગૃહપતિની કન્યા અથવા ISISફ મુદ્દો વા' ગૃહપતિની પુત્રવધૂ અથવા નાર્ પાર્જંત્રો વા' ગાથાપતિની ધાઈ (ધાઈ પાલકસી) અથવા ‘જ્ઞાાવરૂ ફાસીઓ વા’ગૃહસ્થની દાર્સી અથવા નાફ્વર્ મશ્કરીત્રો વા' ગૃહસ્થની કકરી અર્થાત્ નાકરાણીને ‘' ૨ ન ત્રં ચુસ્તપુર્થ્ય મયર્' પહેલેથી એવી જાણુ હાય કે જે મે મતિ સમખા માવંતો' જે આ સાધુ મહાત્મા શીલવાળા, વ્રતવાળા, ગુણુવાળા સયંત સંવૃત બ્રહ્મચારી હૈય છે, ‘નાવ થયો મેદુળધર્મ બો’ તેએ મૈથુનધમ રૂપીભેગથી અર્થાત્ સાંસારિક સ્ત્રી સેવન રૂપ વિષય ભાગથી વત હેય તેથી નો લઘુ સેસિ મેકુળધમ્મરિયારા આ દૃિત્ત' આ સાધુ મહાત્માઓને વિષય ભાગનું સેવન કરવા માટે તૈયાર કરવા ચૈગ્ય નથી. ના જ વહુ ŕદ્દે સદ્ધિ' પરંતુ જે સ્ત્રી આ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૦૭
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy