________________
‘જીવÆ' નિવાસસ્થાનમાં ‘ળો ટાળવા સે¬' વા' સાધુએ સ્થાન શય્યા તથા નિર્ણીદિય વા ચેતેના' નિષીધિકા—સ્વાધ્યાય માટે સ્થાન ગ્રહણ કરવુ' નહી. કેમ કે ઉક્ત પ્રકારથી સાગા રિક વસતીમાં રહેવાથી સયમ આત્મ વિરાધના થાય ! સૂ. ૧૨ ।।
હવે સાગારિક નિવાસસ્થાનમાં રહેવાથી સાધુને કમ બંધ થવાનું સૂત્રકાર કથન કરે−છે. ટીકાથ’-‘ચાળમેર્ન મિફ્લુરસ સાળારિ' કુટુંબ પરિવારવાળા વસ્લ વસમોળસ્ત્ર' ઉપાશ્રયમાં રહેવાથી સયમશીલ સાધુ અને સાધ્વીને ક`ધન થાય છે. અર્થાત્ સાગારિક નિવાસસ્થાનમાં સાધુનું રહેવુ ક બંધનનું કારણ માનવામાં આવે છે કેમ કે-દ ઘજી શાાવરૂ વા' આ સાગારિક આશ્રયસ્થાનમાં ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક અથવા ાિર્ મારિયા વા' ગૃહપતિની સ્ત્રી અથવા દૂફ પુત્તે વા' ગૃહપતિની પુત્ર અથવા ‘ગોવર્ ધૂથા' ગહપતિની પુત્રી અથવા ‘સુબ્જા વા’ ગૃહપતિની પુત્રવધૂ ‘ગાય જન્મદરી ’ અથવા ચાવત્ દાસ, નેાકર, દાસી અગર કકર અથવા નાકરની સ્ત્રી અન્નમન્ત્ર ઊરંતિવા પરસ્પર કલહ કજીયા કરશે કે શેરખકાર કરશે અથવા વયંતિ ના પાકક્રિયા કરશે અથવા તા ‘મંતિ વ’ અવરોધ કરશે અથવા વિંતિ વા' એક બીજાને ઉપદ્રવ કરશે અર્થાત્ ઉપદ્રવ કરીને ભગાડવા પ્રયત્ન કરશે આ રીતે એ ગૃહપતિ વિગેરેના કલહાદિને જોઈને અદ્ મિન્તુળ પુોટ્ટા સપના' પરંતુ સાધુ સાધ્વીયાને પૂર્વોપર્દિષ્ટ એવી પ્રતિજ્ઞા અર્થાત્ સંયમ પાલન કરવાના નિયમ છે. ‘äફે' અને સંયમ પાલન કરવું એજ સાધુના મુખ્ય હેતુ છે. અથવા સ દ્દારને એજ મુખ્ય કારણુ કહેલ છે. સ વ' તથા વીતરાગ ભગવાન્ શ્રીમહાવીર સ્વામીએ એજ ઉપદેશ આપ્યા છે કે તું તદ્દ વારે સાળાવિ પુત્રF' આવા પ્રકારના સાગારિક નિવાસસ્થાનમાં નો ઢાળ વ’ સ્થાનધ્યાનરૂપ કાર્યોત્સર્ગ માટે તથા ‘સુજ્ઞ વા’ શય્યા શયન સથારે કરવા માટે તથા ‘નિલોચિ પા ચેન્ના' નિષીધિકા અર્થાત્ સ્વાધ્યાય કરવા માટે પણ વાસ કરવા નહી કેમ કે સાગારિક ઉપાશ્રયમાં રહેવાથી સયમ આત્મ વિરાધના થાય છે. સ્. । ૧૩ ।
ફરીથી સાગારિક વસતીમાં સાધુના નિવાસના નિષેધનું કથન કરે છે.
ટીકા -‘બાળમેય’ મિવુસ' સાધુ કે સાધ્વીએ સાગારિક ઉપાશ્રયમાં નિવાસ કરવા એ આદાન અર્થાત્ કર્માદાનનું કારણ માનવામાં આવે છે, અર્થાત્ સાધુ કે સાધ્વીએ સાગારિક નિવાસસ્થાનમાં રહેવાથી ક`બધન થાય છે. કેમ કે હાäિસદ્િ સંવલમાળરસ' ગૃહપતિ ગૃહસ્થાની સાથે ઉપાશ્રયમાં નિવાસ કરનારા સાધુના મનમાં અનેક પ્રકારના ઉદ્વેગ ઉત્પન્ન થયા સભવ રહે છે. કેમ કે ‘દ્ ઘણુ શાાવરૂ અવળો સંગઠ્ઠા' એ આશ્રયસ્થાનમાં રહેનારા ગૃહપતિ ગૃહસ્થશ્રાવક પેાતાના ઉપયેગ માટે બાળિજાય' લગ્નòN
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦૫