________________
કેમ કે આ પ્રમાણે ખેલવાથી વક્તાના અહંકાર જણાઇ આવે છે. તેથી તેમને ખેલતાં આ વક્ષ્યમાણુ રીતે ખેલવુ કે ને પણ મયંતારો' આ સઘળા સંસારના ભયથી ખચાવનારા સાધુએ ત્યાગો હિમાઞો હિન્તિત્તા' આવા પ્રકારની પ્રતિમા અર્થાત પડેષણા અને પાનૈષણા સંબંધી અભિગ્રહાને સ્વીકારીને અર્થાત્ ધારણ કરીને ‘ ં વિત્તિ' વિહાર કરે છે. અને બે ય મંત’હુ જે પ્રમાણે આ ‘હિયગ્નિજ્ઞાનં વિામિ' પિડૈષણા સ’બધી અને પાનૈષણા સંબંધી પ્રતિમાઓને ધારણ કરીને વિયરૂ છુંન્ને વિતેક નિબાળાત્ દ્રિયા' આ સઘળા સાધુ જીનાજ્ઞામાં ઉપસ્થિત રહ્યા છીએ અર્થાત્ અભ્યુદ્યુત વિહારી થઈને બન્ને ન્તસમા′′િ પરસ્પરની સમાધિથી અર્થાત્ ગચ્છાન્તત અથવા ગચ્છનિ ત સાધુએ માટે સમાધિ કહી છે. વં ચ નં વિનંતિ' એ રીતે વિચરીએ છીએ. અર્થાત્ ગચ્છાન્ત`ત સાધુએને માટે સાતે પૐબણાઓ અને સાતે પાનૈષણાએ કહેલ છે. પરંતુ ગચ્છથી બહાર નીકળેલા સાધુએને પ્રારભની એ પિષણા અને એ પાનેંત્રણાઓના નિષેધ કરેલ છે. તથા છેલ્લી પાંચ પિષણા તથા પાંચ પાનૈષણાના પ્રતિમા રૂપ અભિગ્રહ કહેલ છે. આ
આ ૪૦
પ્રમાણે ઉકત પ્રકારથી પિડૈષણા અને પાનૈષણા સંબંધી અભિગ્રહવાળા સાધુ યત્ન કરે છે. એ રીતે પિ ંડૈષણા અને પાનૈષણા સંબધી યતના કરનારા સઘળા સાધુએ જીનભગવાનની આજ્ઞાનું પાલન કરીએ છીએ કહ્યું પણ છે. ‘નો વિધ્રુવસ્થતિસ્થો’ જે એ વસ્ત્ર ધારણુ કરનાર કે ત્રણ વસ્ત્ર ધારણ કરનાર વહુવલ્થ ચેોવ' અથવા ઘણા વસ્રોને ધારણ કરનાર અથવા અચેલક-વસ્ત્ર રહિત સંચર' સથાના લે છે. 'ન હૈં તે હીરુતિ' તે તમામ સાધુએ ખીજાએનું અપમાન કે અનાદર કરતા નથી પરંતુ ‘વષૅ સભ્યે વિ તે નળાળત્તિ' સઘળા સાધુએ જીન ભગવાનની આજ્ઞામાં જ વતે છે જીનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આ પ્રમાણે સાત પિતૈષણાઓ અને સાત પાનૈષણાઓનું નિરૂપણ કરવામાં આવેલ છે. સૂ૦ ૧૨૧૫
હવે પિડૈષણા ધ્યયનના ઉપસ'હાર કરે છે.- હૈં ઘણુ તન્ન મિફ્લુમ્સ' આ પૂર્વતિ પડૈષણા સંબ ંધી નિયમોનું પાલન કરવુ એજ એ સાધુનું અને ‘મિવુળીણ્ વા' સાધ્વીનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯૧