________________
પ્રમાણે સમજવા માટે સંક્ષેપ રીતે કહે છે. જે માળિયત્રમ્' અર્થાત્ લિપ્ત હાથ, લિપ્ત પાત્ર આ બીજી પાવણ સમજવી તથા બાકીની પાનેષણાઓ પણ પિષણાની ભાકક સમજી લેવી, પરંતુ ચોથી પાનેષણામાં ચેથી પિંડેષણાથી કંઈક વિશેષતા છે. તે સૂત્રકાર બતાવે છે. નવાં વરરથાણ ગાળા' થી પાનૈષણામાં વિશેષતા છે તે આ પ્રમાણે રે મિત્ વા મિજવુળ વા’ તે પૂર્વોક્ત અભિગ્રહધારી સંયમવાનું સાધુ અને સાધવી “rgr વરૂ જ્ઞા’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની ઇચ્છાથી “પૂવિ સમાને પ્રવેશ કરીને જે કં કુળ નાગાયં કાળિકના આ નીચે જણાવ્યા પ્રમાણે પાનકાત–પેય વસ્તુને ના 12 જેમ કેતિએ વ’ તલ ધેયેલ પાણીને સુસો વા’ ભુસાના પાણીને અથવા “નવોમાં રા’ જવ યેલ પાણી અથવા “ગાયામં વા’ ગરમ વસ્તુને ઠંડી કરવા રાખેલ પાણું “નોવીરં વા’ કાંજીનું પાણી અથવા “સુવિચલું વા’ શુદ્ધ પાણીને આ પ્રમાણે જાણે કે અતિ હજુ હિચિંતિ' આ પાત્રમાં આ રીતના તિલેદક વિગેરેના પાન જાતને ગ્રહણ કરવાથી મને પૂછી ને થેડા જ પશ્ચાત્કર્મ થશે. “પરિ”િ તે જ પ્રમાણે આગળ કહેલ પાનેષણ પ્રમાણે ગ્રહણ કરી લેવું કેમ કે આ પ્રમાણેના તિલે દક વિગેરે પાનક જાતને અચિત્ત હોવાથી અને આધાકમદિ દેવ રહિત હોવાથી સંયમની વિરાધના થતી નથી. તેથી એ રીતના તિલેદક વિગેરે પાનક દ્રવ્યને લેવામાં કઈ પણ દોષ નથી કે સૂ. ૧૨૦ છે
હવે સાત પિંડેષણ અને સાત પાનેષણાઓને ઉપસંહાર કરે છે.ટીકાર્થ-વેચાઉ સત્તË fકળા” આ પૂર્વોક્ત સાત પિડૅષણાઓમાં અને “સત્તણું સTri” સાત પાનંષણાઓમાં ‘ઇચરં હિમ' કઈ પણ એક પાષણે સંબંધી પ્રતિ જ્ઞાને “વિકઝમાળ ળો ઘઉં વણકના સ્વીકાર કરીને સાધુ અને સાધ્વીએ વક્ષ્યમાણ રીતે અર્થાત્ નીચે કહેવામાં આવનાર રીતે બેલિવું નહીં, કે “મિરઝાપtsavI રાહુ gu મચંતા’ આ ભયત્રાતા અર્થાત્ સંસારના ભયથી રક્ષણ કરનાર, સાધુઓ મિથ્યા પ્રતિપન્ન છે. અર્થાત્ પિષણ અને પાનેષણ સંબંધી સાચી પ્રતિજ્ઞા કરનારા નથી. પરંતુ જુઠા ઢગ કરીને પ્રતિજ્ઞા કરનારા આ સાધુઓ છે. “મને સÉ પરિવ’ કેવળ હું એક જ પિફૈષણા અને પાનૈષણ સંબંધી સાચી પ્રતિજ્ઞા કરવાવાળો છું અર્થાત્ પિંડેષણ અને પાષણ સંબંધી ખરેખરા અભિગ્રહનું પાલન કરવાવાળો હું જ છું એમ કહેવું જોઈએ નહીં
શ્રી આચારાંગ સૂત્ર : ૪