SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.८ सू.५४ केवलज्ञानलक्षणनिरूपणम् ८२५ खण्डात्मकत्वाभावात् प्रत्येक मेकत्ववन्ति,। कालद्रव्यमप्यनन्तं वर्तते, तस्या ऽतीता-ऽनागतादिरूपत्वेन नानात्वं बोध्यम् । तेषां षण्णामपि द्रष्याणां पर्यायाश्च त्रिकालभुवः प्रत्येकमनन्तानन्ता भवन्ति, तेषु द्रव्यं-पर्यायजातं वा न किश्चिदपि केवलज्ञानस्य विषयता मविक्रामति, अपितु-सर्वमेवद्रव्यं पर्यायजातश्च केवलज्ञानस्य विषयो भवति । अपरिमितमाहात्म्यं खलु केवलज्ञानं भवति येन सर्वमपि द्रव्यं पर्यायश्च विषयी करोति तच्च के गलज्ञानम् एकमेव तिष्ठति न तेन सह-इतराणि क्षायोपशमिकादीनि युगपदवतिष्ठन्ते, कदाचित्-मतिश्रुते द्वे अपि युगपत्संभवतः, कदाचित् त्रीणि मतिश्रुता-ऽघधिज्ञानानि युगपत्संभवन्ति । कदाचित्-चत्वारि वे अणु तथा स्कन्ध के भेद से भिन्न हैं। धर्म, अधर्म और आकाश द्रव्ध अनेकप्रदेशी होने पर भी खंडात्मक न होने के कारण एक-एक ही हैं। कालद्रव्य भी अनन्त है और अतीत तथा अनागत आदि के भेद से नाना प्रकार का है। उन छहों द्रव्यों के त्रिकालभावी पर्याय प्रत्येक के अनन्तानंत हैं। इनमें से कोई भी द्रव्य पर्याय केवलज्ञान के विषय से पर नहीं है। बल्कि सभी द्रव्य और सभी पर्याय केवलज्ञान के विषय हैं । केवलज्ञान का माहात्म्य अपरिमित है, जिसे वह सभी द्रव्यों और पर्यायों को जानता है। केवलज्ञान अकेला ही रहता है। उसके साथ कोई भी क्षायोपशमिक ज्ञान नहीं रह सकता। मतिज्ञान और श्रुतज्ञान दोनों एक साथ ही रहते हैं, कदाचित् किसी आत्मा में मति, श्रुत और अधि अथवा मति, श्रुत और मन:पर्यव ये तीन ज्ञान एक साथ होते हैं, किसी आत्मा में मति, श्रुत, अवधि और मनःपर्यव, આણુ તથા કંધના ભેદથી ભિન્ન છે. ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય અનેક પ્રદેશી હોવા છતાં પણ ખડ઼ાત્મક ન હોવાના કારણે એક એક જ છે. કાલ દ્રવ્ય પણ અનન્ત છે અને અતીત તથા અનાગત આદિના ભેદથી વિવિધ પ્રકારના છે. આ છએ દ્રવ્યોના ત્રિકાળ ભાવી પર્યાય પ્રત્યેકના અનન્તાનન્ત છે. આમાંથી કોઈ પણ દ્રવ્ય અથવા પર્યાય કેવળજ્ઞાનના વિષયથી પર નથી બકે બધાં દ્રવ્ય અને બધાં પર્યાય કેવળજ્ઞાનના વિષય છે. કેવળજ્ઞાનનું માહાભ્ય અપરિમિત છે જેથી તે બધાં દ્રવ્ય અને પર્યાને જાણે છે. કેવળજ્ઞાન એકલું જ રહે છે. તેની સાથે કોઈ પણ ક્ષાપથમિક જ્ઞાન રહી શકતું નથી. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન બંને એક સાથે જ રહે છે, કદાચિત કોઈ આત્મામાં મતિ શ્રત અને અવધિ અથવા મતિ. શ્રત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાન સંયુકત त० १०४ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy