SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ PARE तत्त्वार्यसूत्रे मतिश्रुता-ऽवधि-मनापर्यवज्ञानानि युगपद् भवन्ति । किन्तु-न कदाचित्-पश्चाऽपि ज्ञानानि युगपद् भवन्ति-केवलज्ञानस्य-असहायस्वात् इति भावः ॥५४॥ तत्वार्थनियुक्तिः-पूर्वमत्रे मोक्षमाप्तिम्मति हेतुभूतस्य केवलज्ञानस्यो. स्पादकारणत्वेन ज्ञानाऽवरण-दर्शनावरण-मोहनीयान्तरायरूपघातिकर्मचतुष्टनस्य तपो विशेषानुष्ठानविपाकादिना क्षयः प्रतिपादितः सम्प्रति-केवलज्ञानस्य लक्षणं प्ररूपस्तुिमाह-"सव्व दव्वपज्जवोभासिणाणं केवलं-" इति। सर्वद्रव्यपर्यवावमासि ज्ञानम्-सर्वेषां द्रव्याणां-धर्मास्तिकायाधर्मास्तिकायाकाशाये चारों ज्ञान भी पाये जाते हैं। पांचों ज्ञान एक साथ नहीं हो सकते। किन्तु स्मरण रखना चाहिए कि उपयोग एक समय में एक ही ज्ञान का होता है, एक से अधिक दो, तीन या चार ज्ञानों का एक साथ होना जो कहा गया है, वह सिर्फ क्षयोपशम की अपेक्षा से है। अर्थात् एक आत्मा में एक साथ चार ज्ञानों तक का क्षयोपशम होता है ॥५४॥ तत्त्वार्थनियुक्ति-पूर्वसूत्र में प्रतिपादन किया गया है कि मोक्ष की प्राप्ति में कारणभूत जो ज्ञान है, उसकी उत्पत्ति का कारण ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अन्तराय-इन चार घातिक कर्मों का क्षय है जो कि विशिष्ट तपश्चरण से होता है। अब केवलज्ञान के लक्षण का प्रतिपादन करते हैं जो समस्त द्रव्यों और समस्त पर्यायों को जानता है, उसे केवल. ज्ञान कहते हैं। धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय, पुद्પણ હોય છે કઈ આત્મામાં મતિ શ્રત અવધિ અને મન:પર્યવ એ ચારે જ્ઞાન પણ જોવામાં આવે છે પાંચ જ્ઞાન એકી સાથે હોઈ શકતા નથી પરંતુ યાદ રાખવું ઘટે કે ઉપગ એક સમયમાં એક જ જ્ઞાનને થાય છે. એથી અધિક બે, ત્રણ અથવા ચાર જ્ઞાનેનું એકી સાથે હેવાનું જે કહેવામાં આવ્યું છે, તે માત્ર ક્ષપશમની અપેક્ષાથી છે અર્થાત્ એક આત્મામાં એક સાથે ચાર જ્ઞાને સુધી ક્ષપશમ થાય છે. તે ૫૪ છે તવાથનિયુક્તિ-પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે મોક્ષની પ્રાપ્તિ માટે કારણભૂત જે કેવળજ્ઞાન છે તેની ઉત્પત્તિના કારણ, જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અને અતરાય આ ચાર ઘાતિકને ક્ષય છે કે જે વિશિષ્ટ તપશ્ચર્યા આદિથી થાય છે. હવે કેવળજ્ઞાનના લક્ષણનું પ્રતિપાદન કરીએ છીએ જે સમસ્ત દ્રવ્ય અને સમસ્ત પર્યાને જાણે છે, તેને કેવળજ્ઞાન કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy