________________
दीपिका-नियुक्ति टीका अ.८ घू. ५३ केत्र लज्ञानकारणनिरूपणम्
जनिष्यमणो मोक्षः केवलज्ञानमन्तरा न सम्भवतीति केवलज्ञानोत्पत्तिहेतुमाह'मोहणिज्जणाण दंसणावरणांत रायवखयाय केवलनाणं' - इति । मोहनीयज्ञानदर्शनावरणीयान्तरायक्षयाच्च केवलज्ञानं भवति, तत्राष्टाविंशतिविषस्य दर्शनचारित्रमोहनीय कर्मगः, पञ्चविधस्य ज्ञानावरणीय कर्मणः नवविधस्य दर्शनारणीय कर्मणः, पञ्चविधस्यान्तरायकर्मणः क्षयात् चकारात् - मनुष्यायुष्य भिन्नस्य नरक तिर्यग्देवायुष्यरूपस्य त्रिविधस्याऽऽयुष्यकर्मणः क्षयात्, साधारणाऽऽतप पञ्चेन्द्रिय भिन्न चतुर्भाति नरकगति नरकगत्यानुपूर्वी स्थावर सूक्ष्मतिर्यग्गति तिर्यग्गस्यानुपूर्वी उद्योतलक्षणत्रयोदशविधनामकर्मक्षयाच्च त्रिपष्टि कर्मप्रकृतिक्षयरूपात् केवलज्ञानमुत्पद्यते इतिभावः । तत्र प्रथमं तावत् तपोविशेषाऽनुष्ठानादिनाऽष्टापर मोक्ष उत्पन्न होता है, किन्तु केवलज्ञान के विना वह संभव नहीं है, अतः केवलज्ञान की उत्पत्ति के कारणों का निरूपण करते हैं
मोहनीय, ज्ञानावरण, दर्शनावरण और अन्तराय कर्म के क्षय से केवलज्ञान उत्पन्न होता है । अट्ठाईस प्रकार के दर्शन - चारित्र मोहनीय के, पांच प्रकार के ज्ञानावरणीय कर्म के, नौ प्रकार के दर्शनावरणीय कर्म के और पांच प्रकार के अन्तराय कर्म के क्षय से तथा 'च' शब्द के प्रयोग से मनुष्यायु से भिन्न शेष तीन आयुष्य-नरकायु, तिर्यंचायु और देवायु कर्म के क्षय से, साधारण, आतप, पंचेन्द्रिय को छोड शेष चार जातियों के, नरकगति, नरकगत्यानुपूर्वी, स्थावर, सूक्ष्म, तिर्यंचगति, तिर्थ चगत्यानुपूर्वी और उद्योत - इस प्रकार तेरह तरह के नामकर्म के क्षय से, कुल त्रेसठ कर्म प्रकृतियों के क्षय से केवलज्ञान उत्पन्न होता है ।
८२१
ઉત્પન્ન થાય છે. પરંતુ કેવળજ્ઞાનની ઉત્પત્તિ વગર શકય નથી, આથી કેવળજ્ઞાન ની ઉત્પત્તિનુ` કારણુ કહીએ છીએ
માહનીય, જ્ઞાનાવરણ, દનાવરણુ, અને અન્તરાય ક્રમના ક્ષયથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અઠયાવીસ પ્રકારના દર્શનચારિત્ર મેહનીયના, પાંચ પ્રકારના જ્ઞાનાવરણીયકમના, નવ પ્રકારના દશનાવરણીયકમના અને પાંચ પ્રકારના અન્તરાયકના ક્ષયથી તથા ‘ચ’ શબ્દના પ્રયોગથી મનુષ્યાસુથી ભિન્ન બાકીના ત્રણ આયુષ્ય નરકાસુ, તિય ચાયુ અને દેવાયુ કર્માંના ક્ષયથી, સાધારણ આતપ, પચેન્દ્રિયને છેડી શેષ ચાર જાતિના નરકગતિ, નરકગસ્ત્યાનુપૂર્વી સ્થાવર સૂક્ષ્મ, તિયંચગતિ, તિય ચગત્યાનુપૂર્વી અને ઉદ્યોત આ રીતે તેર પ્રકારના નામક ના ક્ષયથી, કુલ તે સડક પ્રકૃતિએના ક્ષયથી કેવળજ્ઞાન
ઉત્પન્ન થાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨