________________
%
D
८२२
तत्त्वार्थसूत्र विशतिविधे मोहनीयकर्मणि क्षीणे सति पञ्चविध ज्ञानावरण नवविध दर्शनावरण पञ्चविधान्तरायकर्मसु क्षीणेषु मनुष्यायुष्यभिन्ने त्रिविधायुष्यकर्माणि च क्षीणे पूर्वोक्त पोदश नामकर्मसु च क्षीणेषु समस्त द्रव्यपर्यायपरिच्छेदि केवलज्ञान दर्शनं घातिकमै चतुष्टयापगमात् प्रादुर्भवतीति भावः, उक्तश्च स्थानाङ्गे ३ स्थाने-“खीणमोहस्सणं अरहओ तो कम्ममा जुग खिज्जति, तं जहा-नाणावरणिज्ज, दंसणावरणिज, अंतराइयं-" इति, क्षीणमोहस्य खलु अईतस्त्रयः कर्मा शाः युगपत् क्षीयन्ते, तद्यथा-ज्ञानावरणीय, दर्शनावरणीयम्, आन्तरायिकम्, इति ॥५३॥
मूलम्-तबदवपजवोभासिणाणं केवलं ॥५४॥ छाया-सर्व द्रव्य पर्यवावमाप्ति ज्ञान केवलम् ॥५४॥
पहले विशिष्ट तप के अनुष्ठान आदि द्वारा अट्ठाईस प्रकार के मोहनीय कर्म के क्षय होने पर तथा पांच प्रकार के ज्ञानावरण, नौ प्रकार के दर्शनावरण और पांच प्रकार के अन्तराय कर्म का क्षय होने पर, मनु ध्याय के सिवाय तीन प्रकार के आयु कर्म का क्षय होने पर और तेरह प्रकार के नामकर्म का क्षय होने पर समस्त द्रव्यों और पर्यायों को जानने वाला केवलज्ञान और केवलदर्शन, चार घातिया कर्मों के हट जाने से प्रकट होता है । स्थानांगमूत्र के तीसरे स्थान में कहा है-'जिसका मोहकर्म क्षीण हो चुका है उन अरिहन्त के तीन कमांश एक साथ क्षय को प्राप्त होते हैं, यथा-ज्ञानावरणीय, दर्शनावरणीय, और अन्तराया५३। 'सव्य दव्य पज्जवा' इत्यादि । सूत्रार्थ-केवलज्ञान समस्त द्रव्यों और पर्यायों को जानता है ।५४॥
અગાઉ વિશિષ્ટ તપના અનુષ્ઠાન આદિ દ્વારા અઠયાવીશ પ્રકારના મોહનીય કને ક્ષય થવાથી તથા પાંચ પ્રકારનો જ્ઞાનાવરણ નવ પ્રકારના દર્શનાવરણ અને પાંચ પ્રકારના અન્તરાય કર્મને ક્ષય થવાથી, મનુષાયુ સિવાયના ત્રણ આયુષ્ય કમીને ક્ષય થવાથી અને તે પ્રકારના નામકર્મને ક્ષય થવાથી સમસ્ત દ્રવ્ય અને પર્યાને જાણનાર કેવળજ્ઞાન અને કેવળદર્શન, ચાર ઘાતિ કર્મોના દુર થવાથી પ્રકટ થાય છે. સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનમાં કહ્યું છે – જેમનું મેહકમ ક્ષીણ થઈ ચુક્યું છે તે અરિહન્તના ત્રણ કર્મીશ એકી સાથે ક્ષયને પ્રાપ્ત થાય છે જેમકે જ્ઞાનાવરણીય, અને દર્શનાવરણીય અને અન્તરાય ૫૩
'सव्वव्व पज्जवा' त्याह સત્રાર્થ-કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્યો તેમજ પર્યાને જાણે છે. પઝા
श्री तत्वार्थ सूत्र : २