________________
-
तत्त्वार्थस्त्रे पति, ऋजुमनि-विपुमतिचेति, तत्र ऋग्वीमतिर्यस्मिन् तत् ऋजुमति मनःपर्यव. ज्ञानम् । एवं-विपुला मतियस्मिन् तत् विपुलमति-मनापर्यवज्ञान मुच्यते तथाचेयादीनां ज्ञानप्रतिबन्धकानां मनोगतानामन्तरायकर्मविशेषाणां सम्यग्दर्शनेन क्षये-उपशमे वा जाते सति सर्वेषां मनसां परस्परं भेदप्रतिभासाभावेन परमनोऽप्यर्थों येन ज्ञायते तज्ज्ञानं मनःपर्ययज्ञानपदेनोच्यते । मनःशब्देनाऽत्र मनोगतोऽर्थमुपलक्ष्यते, तस्य खलु मनोगतस्यायस्य पर्यवर्ण-पर्ययणं मनोत्तरेषु परिगमनं भवतीति मन:पर्यय इत्युच्यते । तत्र ऋजुमति प्रतीक्ष्याऽपेक्ष्य दिपुलमति मन:पर्यवज्ञानमधिकं विशुद्धं भवति । एवम्-ऋजुमत्यपेक्षया विपुलमति-अप्रतिपाति चापि भवति चारित्रादपतनशीलत्वात् अप्रतिपाति व्यपदिश्यते । तथा च
मनःपर्यवज्ञान का स्वरूप पहले कहा जा चुका है। उसके दो भेद हैं-ऋजुमति और विपुलमति । जिसमें मति ऋजु अर्थात् सरल हो वह ऋजुमति मनापर्यवज्ञान कहलाता है। जिसमें मति विपुल हो वह विपुलमति है। मनःपर्यवज्ञानावरण एवं चिन्तिराय कर्म के क्षयोपशम से परकीय मनोगत भावों-पर्यायों को प्रत्यक्ष रूप से जानने वाला ज्ञान मनःपर्यवज्ञान कहलाता है। यहां 'मन' शब्द से मनोगत 'अर्थ' समझना चाहिए। जिस ज्ञान से मनोगत अर्थ जाना जाता है, वह मनःपर्यवज्ञान है।
जुमति की अपेक्षा विपुलमतिज्ञान अधिक विशुद्ध होता है। इसके अतिरिक्त विपुलमति अप्रतिपाति है जब कि ऋजुमति प्रतिपाति है । जो एक पार उत्पन्न होकर केवलज्ञान की उत्पत्ति तक नष्ट न हो वह अमपाती कहलाता है और जो पहले ही नष्ट हो जाए वह प्रतिपाति कहलाता
મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ પહેલાં કહેવાઈ ગયું છે. તેના બે ભેદ છે. અનુમતિ અને વિપુલમતિ. જેમાં મતિ, ઋજુ અર્થાત્ સરળ છે. તે ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. જેમાં મતિ વિપુલ છે. તે વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનાવરણ અને વીર્યન્તરાય કર્મોના ક્ષપશમથી પરકીય મને ગત ભાવે પર્યાને પ્રત્યક્ષ રૂપથી જાણનાર જ્ઞાન મન:પર્યવજ્ઞાન કહેવાય છે. અહીં “મન” શબદથી મને ગત અર્થ સમજવો જોઈએ. જે જ્ઞાનથી મને ગત અર્થ onel Arय छे. ते मनः५य वज्ञान छे.
રાજુમતિની અપેક્ષા વિપુલમતિ જ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. આ સિવાય વિપુલમતિ અપ્રતિપાતી છે જ્યારે જુમતિ પ્રતિપાતી છે. જે એકવાર ઉત્પન્ન થઈને કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી નષ્ટ ન થાય તે અપતિપાતી કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨