SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.८ स.४६ अवग्रहस्य मेदयनिरूपणम् ७१ तत्राऽर्यस्य व्यक्तस्थ चक्षुरादीन्द्रियग्रहणयोग्यस्य परिस्फुटार्थस्यावग्रहोऽर्थावग्रह उच्यते । एवं-व्यञ्जनस्याऽन्धकारावृतघटरूपादेरिवाऽपरिस्फुटशब्दादेरवग्रह व्य. जनावग्रह उच्यते । तथा च-स्पर्शनाद्युपकरणेन्द्रिय संश्लिष्ट स्पर्शनाकार परिणत पुद्गलस्वरूपव्यञ्जनस्य सामान्यतः परिच्छेदकोऽव्यक्तावग्रहो भवति, अब ग्रहस्यात्यन्तपरिच्छेदकत्वात् । किन्तु व्यञ्जनस्याऽव्यक्तस्य शब्दादेः परिच्छेदिका ग्राहिका ईहाऽवायधारणा न भवन्ति तासां स्वांशे व्यक्तस्यैव भेदमार्गण निश्चय धारणाख्ये नियतत्वात् व्यक्तस्यार्थस्य ग्राहिकाः पुनश्वस्रोऽपि-अवग्रहावायधारणा भवन्त्येव तथा च-अर्थाऽवग्रह-व्यजनावग्रहयोः खलु व्यक्ताव्यक्तपदार्थकतो विशेषोऽवगन्तव्यः । एवं-चक्षुरिन्द्रियेण नो इन्द्रियेण मनसाचापि व्यञ्जनावग्रहो न भवति, तयोः खलु-चक्षुमनसोरमाप्यकारित्वात् । अपितु-श्रोत्ररसनघ्राणइन्द्रियों द्वारा ग्रहण करने के योग्य परिस्फुट अर्थ का जो अपग्रह होता है वह अर्थावग्रह कहलाता है । व्यंजना अर्थात् अव्यक्त शब्द आदि का जो ग्रहण होता है वह व्यंजनावग्रह कहलाता है। इस प्रकार स्पर्शन आदि उपकरणेन्द्रिय के साथ संयुक्त, स्पर्शाकार परिणत पुद्गल रूप से जानने वाला अव्यक्तावग्रह कहलाता है। मगर अव्यक्त शब्द आदि को ईहा, अवाय और धारणा नहीं होती, उनकी अपने अपने व्यक्त विषय में ही प्रवृत्ति होती है। मार्गणा करना, निश्चय करना और धारण करना, यह ईहा आदि का व्यापार व्यक्त विषय में ही हो सकता है। इस प्रकार अर्थावग्रह और पंजनावग्रह में व्यक्त और अव्यक्त पदार्थ के कारण भेद है। ___ व्यंजनावग्रह चक्षु और मन से नहीं होता, क्योंकि ये दोनों अमा. ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવાને યોગ્ય પરિફુટ અર્થનું જે અવગ્રહણ થાય છે તે અર્થાવગ્રહ કહેવાય છે વ્યંજન અર્થાત્ અધ્યક્ત શબ્દ આદિનું–જેમ અંધકારથી વ્યાપ્ત ઘટ આદિનું જે ગ્રહણ થાય છે, તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. આ રીતે સ્પર્શન આદિ ઉપકરણેન્દ્રિયની સાથે મળેલ સ્પર્શીકાર પરિણત પુદ્ગલ રૂપ વ્યંજનને સામાન્ય રૂપથી જાણનાર અવ્યક્તાવગ્રહ કહેવાય છે. પરન્તુ અવ્યક્ત શબ્દ આદિને જાણનારા ઈહા અવાય અને ધારણાને અભાવ હોય છે. તેમની પોત-પોતાના વ્યક્ત વિષયમાં જ પ્રવૃત્તિ રહે છે માર્ગણા કરવી નિશ્ચય કરો અને ધારણ કરવી, એ ઈહા આદિને વ્યાપાર વ્યક્ત વિષયમાં જ થઈ શકે છે આ રીતે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહમાં વ્યક્ત અને અવ્યક્ત પદાર્થના કારણે ભેદ છે. યંજનાવગ્રહ ચહ્યું અને મનથી થતું નથી કારણને એ બંને અપ્રાપ્યકારી છે. श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy