SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्यसूले दिक्कं युक्तसन्निकर्षविशेषेऽवस्थितं बाह्यप्रकाशामिव्यक्तमुपलभते । एवं मनथापि-अमाप्तमभिव्यक्तमेवोपलभते तस्मात्-चक्षुर्मनसो व्यंजनावग्रहो न भवनि, एवञ्च-चक्षुर्मनसी परित्यज्य श्रोत्ररसनस्पर्शनजिहूवाघ्राणेन्द्रियैश्चतुभिः खलु व्यञ्जनावग्रहो भवति । अर्थावग्रहस्तु-सर्वैरिन्द्रियाऽनिन्द्रियैः संजायते। एवमर्थस्येहादयोऽपि संभवन्ति ॥४६॥ तत्वार्थनिक्ति:-पूर्व तावत्-अवग्रहे हाऽवायधारणाभेदात् मतिज्ञानस्य चातुविध्यं प्रतिपादितम्, सम्पति-तत्र प्रथमोपात्तस्याऽवग्रहस्य भेदवयं प्रतिपोदयितुमाह-'उग्गहे दुविहे, अस्थोग्गहे-बंजणुग्गहेय' इति । अवग्रहः पूर्वोक्त स्वरूपो मतिज्ञानविशेषो द्विविधो भवति, तद्यथा-अर्थाऽवग्रहः ब्यजनावग्रहश्चेति, का रूप के साथ संयोग नहीं होता, फिर भी वह असनिकृष्ट रूप को ग्रहण करती है। मन भी अप्राप्त और अभिव्यक्त पदार्थ कोही ग्रहण करता है । इस कारण चक्षु और मन से व्यंजनावग्रह नहीं होता। अतएव चक्षु और मन को छोड़कर श्रोत्र, रसना, घ्राण और स्पर्शन, इन चार ही इन्द्रियों से व्यंजनावग्रह होता है। अर्थावग्रह सभी इन्द्रियों से और मन से होता है। इसी प्रकार अर्थ के ईहा आदि भी होते हैं।४६। तस्वार्थनियुक्ति-अवग्रह, ईहा, अवाय और धारणा के भेद से मतिज्ञान के चार भेदों का निरूपण किया जा चुका, अब इनमें सर्वप्र. थम निर्दिष्ट अवग्रह के दो भेदों का कथन करते हैं____ अवग्रह, के जिसका स्वरूप पहले कहा गया हैं और जो एक प्रकार का मतिज्ञान है, दो भेद हैं-अर्थावग्रह और व्यंजनावग्रह । चक्षु आदि અસન્નિકૃષ્ટ રૂપને ગ્રહણ કરે છે. મન પણ અપ્રાપ્ત અને અભિવ્યક્ત પદાર્થને જ ગ્રહણ કરે છે આથી ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ થતું નથી. આથી ચક્ષુ અને મનને બાદ કરતાં શ્રેત્ર રસના ડ્રાણુ અને સ્પર્શન આ ચાર જ ઈન્દ્રિ થી વ્યંજનાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ બધી ઈન્દ્રિયોથી અને મનથી થાય છે. એજ રીતે અર્થના ઈહા આદિ પણ થાય છે. કે ૪૬ તત્વાર્થનિર્યુક્તિ-અવગ્રહ ઈહા, અવાય અને ધારણને ભેદથી મતિ. જ્ઞાનના ચાર ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે એમાંથી સર્વ પ્રથમ નિર્દિષ્ટ અવગ્રહના બે ભેદોનું કથન કરીએ છીએ– અવગ્રહ, કે જેનું સ્વરૂપ અગાઉ કહેવામાં આવ્યું તેમજ જે એક પ્રકારનું મતિજ્ઞાન છે તેના બે ભેદ હોય છે–અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ, ચક્ષુ આદિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy