SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ - - दीपिका-नियुक्ति टीका अ.सू.४६ अवग्रहस्थ भेदद्वयनिरूपणम् ७९ वग्रह व्यञ्जनावग्रहयो य॑क्ताऽव्यक्तकतो विशेषो द्रष्टव्यः अभिनवशरावाकरणवत्, यथा-जलकरणेन द्वित्रिवारं सिक्तो नूतनः शरावो नाी भवति किन्तुपुनः पुनः सिच्यमानः शनैः शनैरानॊ भवति । एवं श्रोत्रादीन्द्रियेषु शब्दादिरूपेण परिणताः पुद्गला द्वित्रादिषु समयेषु गृह्यमाणाः खलु न व्यक्ती भवन्ति पुन: पुनरवग्रहे सति तु व्यक्ती भवन्ति तस्मात्-व्यक्तग्रहणात् पूर्वमव्यक्तगुणरूपो व्यञ्जनावग्रहो भवति । ततश्च व्यक्तग्रहणरूपोऽर्थावग्रहो बोध्यः । अतएव-अव्य तावग्रहणाद् व्यञ्जनस्येहादयो न भवन्ति । एवं चक्षुषानिन्द्रियेण मनसा च व्यञ्जनावग्रहो न भवति । तयोरमाप्यकारित्वात् । चक्षुस्तावत्-अप्राप्तमर्थमवि. और व्यंजनावग्रह में व्यक्तता और अव्यक्तताकाअन्तर है। जैसे नवीन शराव (सिकोरा) में जल की एक दो तीन बूंद डोले जाएं तो वह गीला नहीं होता, परन्तु वार-बार सींचने से धीरे-धीरे गीला हो जाता है, इसी प्रकार श्रोत्र आदि इन्द्रियों में शब्दादि रूप से परिणत पुद्गल एक दो तीन आदि समयों में जो ग्रहण किये जाते है, वे व्यक्त नहीं होते, किन्तु वार वार ग्रहण होने पर व्यक्त होते हैं। इस कारण व्यक्त ग्रहण से पहले अव्यक्त ग्रहण होता है जो व्यंजनावग्रह कहलाता है। उसके अनन्तर व्यक्त ग्रहणरूप अर्थावग्रह उत्पन्न होता है । इस प्रकार अव्यक्त का ग्रहण होने से व्यंजन के ईहा, अवाय और धारणा नहीं होती। इसी प्रकार चारिन्द्रिय और मन से भी व्यंजनावग्रह नहीं होता, क्योंकि ये दोनों अप्राप्यकारी हैं अर्थात् उनके विषय के साथ उनका संयोग हुए विना ही वे अपने विषय को ग्रहण करते हैं । अर्थात् चक्ष કતતા અને વ્યક્તતાનું અન્તર છે. જેવી રીતે નવા શકેરામાં પાણીના એક, બે, ત્રણ ટીપાં નાખવામાં આવે તે તે ભીનું થતું નથી પરંતુ વારંવાર પાણી સીંચવાથી ક્રમશઃ ભીનું થઈ જાય છે. એ જ રીતે શ્રોત્ર આદિ ઈન્દ્રિયોમાં શબ્દાર્થ રૂપથી પરિણત પુદગલ એક બે ત્રણ આદિસમયમાં જે ગ્રહણ કરવામાં આવે છે. તે વ્યક્ત હોતાં નથી. પરંતુ વારંવાર ગ્રહણ થવાથી વ્યક્ત થાય છે. આ કારણે વ્યક્તથી પહેલા અવ્યક્ત ગ્રહણ થાય છે જે વ્યંજનાવગ્રહ કહેવાય છે તેની પછી વ્યક્ત ગ્રહણ રૂપ અથવગ્રહ ઉત્પન્ન થાય છે. આ રીતે અવ્યક્તનું ગ્રહણ થવાથી વ્યંજનના ઈહા, અવાય તેમજ ધારણા હેતા નથી. એવી જ રીતે ચક્ષુરિન્દ્રિય અને મનથી પણ વ્યંજનાવગ્રહ થતું નથી કારણ કે એ બંને અપ્રાકારી છે અર્થાત વિષયની સાથે તેમને સંગ થયા વગર જ તેઓ પિતાના વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ ચક્ષુને રૂપ સાથે સગ નથી થતું, તે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy