SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.स.४३ अवधि-मनःपर्यबकेवलस्य प्रत्यक्षत्वम् ७६३ प्रतीत्याऽपेक्ष्य तदावरणकर्मक्षयोपशमजन्यत्वात् तयोः परोक्षत्वमेव सम्भवति न तु प्रत्यक्षत्वम्, अक्षा-आत्मनः परावृत्तत्वाद् वा परोक्षत्व तयो रवसेयम् ॥४॥ तत्वार्थनियुक्तिः-पूर्व तावत् सम्यग् ज्ञानस्य मोक्षम्पति हेतुभूतस्य मतिः श्रुताविधिमनापर्यवकेवलज्ञानभेदात् पञ्चविधं प्रतिपादितम्, तत्र--प्रथमद्वयस्य मतिश्रुतज्ञानस्य परोक्षत्वं मरूपितम्, सम्प्रति-अन्तिमत्रयस्याऽवधिमनःपर्यंबकेवल. ज्ञानस्य प्रत्यक्षत्वपतिपादयितुमाह-'ओहि मणपज्जव केवलनाणे पच्चक्खे' इति । अवधिमनःपये केवळज्ञानम् अवधिज्ञान मनापर्यवज्ञानं केवलज्ञानं चेत्येतत त्रितयं सम्यग्ज्ञानं प्रत्यक्षं व्यपदिश्यते । तत्र-ज्ञानावरणक्षयोपशमात् क्षयाच, इन्द्रियाऽनिन्द्रियद्वारनिरपेक्षतयाऽक्षमात्मानमेव केवलमाभिमुख्येन गृह्णत् अवधिइन्द्रिय, मन, प्रकाश एवं उपदेश आदि बाह्य निमित्तों की अपेक्षा रखते हैं, अतएव प्रत्यक्ष नहीं हैं। इस प्रकार प्रत्यक्ष के उक्त लक्षण में अतिव्याप्ति दोष नहीं है ॥४३॥ ___तत्वार्थनियुक्ति--पहले सम्यग्ज्ञान के मोक्ष का कारण कहा गया और उसके मतिज्ञान, श्रुनज्ञान, अवधिज्ञान, मनःपर्यवज्ञान और केवल ज्ञान, इन पांच भेदों का कथन किया गया। इन पांचों भेदों में से मतिज्ञान और श्रुतज्ञान परोक्ष हैं, यह भी कहा जा चुका। अब अंतिम तीन ज्ञानों की प्रत्यक्षता का प्रतिपादन करते हैं अवधिज्ञान, मनःपर्यवज्ञान और केवलज्ञान, ये तीनों प्रत्यक्ष हैं। ज्ञानावरण कर्म के क्षयोपशम और क्षय से, इन्द्रिय और मन की अपेक्षा न रखते हुए केवल आत्मा से ही उत्पन्न होने के कारण ये तीनों ज्ञान प्रत्यक्ष कहलाते हैं । अक्ष का अर्थ आत्मा है। ज्ञानावरण कर्म का क्षयो. ઇન્દ્રિય મન પ્રકાશ અને ઉપદેશ આદિ બાદ નિમિતેની અપેક્ષા રાખે છે. આથી પ્રત્યક્ષ નથી. આ રીતે પ્રત્યક્ષના ઉક્ત લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ નથી. ૪૩ તત્ત્વાર્થનિયુકિત-- પહેલાં સમ્યકજ્ઞાનને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું, તેમજ તેના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ ભેદનું કથન કરવામાં આવ્યું. આ પાંચ ભેદમાંથી મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન પરોક્ષ છે. એ પણ કહેવામાં આવ્યું. હવે અંતિમ ત્રણ જ્ઞાનની પ્રત્યક્ષતાનું પ્રતિપાદન કરીએ છીએ. અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણેય પ્રત્યક્ષ છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષયે પશમ અને ક્ષયથી, ઈન્દ્રિય અને મનની અપેક્ષા ન રાખતાં થકા કેવળ આત્માથી જ ઉત્પન્ન થવાના કારણે આ ત્રણેય જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અક્ષ ને અર્થ આત્મા છે. જ્ઞાનાવરણ કર્મને ક્ષાપશમ અથવા ક્ષય થવાથી श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy