SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.८ १.४१ सम्यग्ज्ञानमेदनिरूपणम् ७५५ यद् ज्ञान तन्मनःपर्यवज्ञानम्-भावमनः पर्यवाश्चैवंविधा बोध्याः। यथा-कश्चि. ज्जीवः-एवं चिन्तयेत् किं स्वभावः खल्वात्मा वर्तते ? ज्ञान स्वभावोऽमूर्तः कर्ता सुखादीना मनुभाविता इत्यादयो ज्ञेयविषयाऽध्यवसायाः परगता भवन्ति तानेव मनापर्यवान् परमार्थतः समवबुध्यते, बाह्यांस्तु-मनःपर्यवान् अनुमानादेवाऽसौ जानाति तन्मनः पर्यवज्ञान बोध्यम् । तथा च-'इदमित्थंभूतमनेन चिन्तितम् इत्येवं रूप ज्ञान मनापर्यवज्ञान मुच्यते तच्च-मनःपर्यवज्ञान सार्धद्वयद्वीप समुद्रान्तर्वति संज्ञि मनोद्रव्यावलम्बनं भवति । केवलज्ञानन्तु-केवलपदेन सम्पूर्ण जो ज्ञान होता है वह मनःपर्यव ज्ञान कहलाताहै । तात्पर्य यह है किजैसे किसी पुरुष के अन्तःकरण में प्रेम, करुणा, क्रोध आदि किसी भाव के उदय होने पर उसके चेहरे की आकृति तदनुसार बदलती रहती है और उसके चेहरे को देखकर उन-उन भावों को समझा जा सकता है, इसी प्रकार जब कोई संज्ञी जीव किसी वस्तु का चिन्तन करता है तब उस वस्तु के अनुरूप द्रव्यमन को आकृतियां-अवस्थायें भी पलटती रहती हैं। उन ओकृतियों या अवस्थाओं अथवा पर्यायों को मनःपर्यव. ज्ञानी उसी प्रकार प्रत्यक्ष देखता है जैसे हम किसी के चेहरे को प्रत्यक्ष देखते हैं मन के उन पर्यायों को प्रत्यक्ष देखना-जानना ही मनःपर्यव ज्ञान है। मन के द्वारा जिन पदार्थों का चिन्तन किया जाता है उन पदायों को मनापर्यवज्ञान नहीं जानता वे पदार्थ मन के पर्यायों के आधार पर किये जाने वाले अनुमान के द्वारा ही जाने जाते हैं, जैसे-इस पुरुषने घट का चिन्तन किया है, यदि ऐसा न किया होता तो उसके मन के पर्याय છે તે મન:પર્યયજ્ઞાન કહેવાય છે. સારાંશ આ છે—જેમ કેઈ પુરૂષનાં અન્ત; કરણમાં પ્રેમ, કરૂણા, ક્રોધ આદિ કઈ ભાવને ઉદય થવાથી તેના ચહેરાની આકૃતિ તદનુસાર બદલાતી રહે છે અને તેના ચહેરા (મુખમુદ્રા) ને જોઈને તે તે ભાવને સમજી શકાય છે, એવી જ રીતે જ્યારે કોઈ સંજ્ઞી જીવ કઈ વસ્તન ચિંતન કરે છે ત્યારે તે વસ્તુને અનુરૂપ દ્રવ્યમનની આકૃતિએ અવસ્થાએ પણ બદલાતી રહે છે. તે આકૃતિએ અગર અવસ્થાઓ અથવા પર્યાને મન:પર્યયજ્ઞાની તે જ રીતે પ્રત્યક્ષ જુવે છે જેમ આપણે કેઈને ચહેરાને પ્રત્યક્ષ જોઈએ છીએ મનના તે પોયાને જેવા જાણવા એજ મન:પર્યવજ્ઞાન છે, મન દ્વારા જે પદાર્થોનું ચિન્તન કરવામાં આવે છે તે પદાર્થોને મન ૫ર્યવજ્ઞાન જાણતું નથી. તે પદાર્થ મનના પર્યાના આધાર પર કરાનાર અનુમાન દ્વારા જ જાણી શકાય છે. જેમકે-આ પુરૂષે ઘડાનું ચિન્તન કર્યું છે, જે એમ ન કર્યું श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy