SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ __ तत्त्वार्यसूत्रे परिच्छेदि देव-मनुष्य-तियङ्-नारक स्वामिकमवधिज्ञानं भवति । तत्र-देवनारकाणां भवपत्ययिकं, मनुष्यतिरश्चाश्च लब्धि प्रत्ययिकमवधिज्ञानं भवतीति विवेकः अवधि द्विविधो भवति यथार्थों विपरीतश्च । तत्र यथार्थोऽवधिः अवधिज्ञानम् विपरीतोऽवधि विभङ्गज्ञान कथ्यते । सम्यग्दृष्टे जीवस्य अधिज्ञानं जायते, मिथ्यादृष्टे जीवस्य च विभङ्गज्ञान जायते। मनापर्यवज्ञानन्तु-मनस्तावद् द्विविधम्, द्रव्यमनो-भावमनश्चेति । तत्र-मनोवर्गणारूपं द्रव्यमन उच्यते, भावमनः पुनस्ता एव द्रव्यमनोवर्गणा जीवेनोपात्ताः सत्यश्चिन्त्यमाना भावमन उच्यते । तत्र प्रकृते-भावमनः परिगृह्यते तस्य भावमनसः पयवाणां पयवेषु वा की अपेक्षा नहीं रहती-सीधा आत्मा से ही उत्पन्न होता है । अवधि ज्ञानावरण कर्म के क्षयोपशम से उत्पन्न होता है और रूपी द्रव्यों को ही जानता है। देवों और नारकों को भवप्रत्यय अवधिज्ञान होता है तथा मनुष्यों और तीर्यश्चो को गुण प्रत्यय अवधिज्ञान होता है। कोई भी देव और नारक अवधिज्ञान से रहित नहीं होता जबकि मनुष्यों और तिथंचों में से किसी-किसी को ही होता है। अवधि दो प्रकार का होता है। सुलट और उलटा। सुलटे अवधि को अवधिज्ञान कहते हैं, और उलटे अवधि को विभंगज्ञान कहते हैं, समदृष्टि जीव को अवधिज्ञान होता है और मिथ्यादृष्टि को विभंग ज्ञान होता है। मन दो प्रकार का है-द्रव्यमान और भावमन । द्रव्यमन मनोवर्गणा के पुद्गलों से निर्मित होता है और आत्मा का मनन करने की शक्ति भाव. मन कहलाती है। यहां द्रव्यमन अभिप्रेत हैं । द्रव्यमन के पर्यायों का અપેક્ષા રહેતી નથી સીધું આત્માથી જ ઉત્પન્ન થાય છે અવધિજ્ઞાનાવરણ કમના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે અને રૂપી દ્રવ્યોને જ જાણે છે. દેવે અને નારકીના જેને ભવપ્રત્યય અવધિજ્ઞાન થાય છે તથા મનુષ્ય અને તિયાને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન થાય છે. કોઈ પણ દેવ અને નારક અવધિજ્ઞાનથી રહિ હોતા નથી જ્યારે મનુષ્ય અને તિયામાં કઈ કેઈ ને જ હોય છે. અવધિ બે પ્રકારના હોય છે (સીધું અને ઉંધું) સીધા અવધિને અવધિજ્ઞાન કહે છે જ્યારે ઉંધા અવધિને વિર્ભાગજ્ઞાન કહે છે, સમદષ્ટિજીવ ને અવધિજ્ઞાન થાય છે અને મિથ્યાષ્ટિને વિર્ભાગજ્ઞાન થાય છે. મન બે પ્રકારના છે દ્રવ્યમાન અને ભાવમન દ્રવ્યમન મને વર્ગના પુદ્ગલેથી નિર્મિત થાય છે. અને આત્માની મનન કરવાની શક્તિ ભાવમન કહેવાય છે. અત્રે દ્રવ્યમન અભિપ્રેત છે. દ્રવ્યમનના પર્યાનું જે જ્ઞાન થાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨.
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy