SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थस्त्र स्थितास्तेन रतेन प्रकारेणाऽनध्यवसाय-संशय-विपर्ययभिमज्ञानं सम्यग्ज्ञान व्य. पदिश्यते, सम्यकपदेनाऽपि-अनध्यवसायसंशयविपर्ययज्ञानस्य व्यावृत्ति भवति । अनभ्यवसायादि त्रयस्य मिथ्याज्ञानरूपत्वेन मोक्षसाधने तेषा मनुपयुक्तस्वात् तबाऽनध्यवसायो मोहः, संशयः, संदेहः विपर्ययो-विषरीतत्वमितिभावः॥४०॥ ___ तत्वार्थनियुक्ति--पूर्व तावम्-सम्यग्दर्शन-सम्यग्ज्ञानादि चतुष्टयस्य मोक्षसाधकत्वेन प्रतिपादितवान् तत्र-प्रथमोपात्तस्य सम्यग्दर्शनस्य स्वरूपं मरूपितम्, सम्पति क्रमपातस्य सम्यग्ज्ञानस्य स्वरूपं प्ररूपयितुमाह-'पमेयवावगे यवसायस्समावे सम्मनाणे' इति । प्रमेयव्यापकं प्रमेयम्, प्रमातुं योग्य प्रमेयंनिकला कि जो जीवादि पदार्थ जिस-जिस रूप में अवस्थित हैं, उसी. उसी रूप में, जानने वाला अनध्यवसाय, संयम और विपर्यय से भिन्न ज्ञान सम्यग्ज्ञान कहलाता है । इसके अतिरिक्त सम्यक् पद से भी अनध्यवसाय, संशय और विपर्यय रूप ज्ञान की व्यावृत्ति हो जाती हैं, क्योंकि ये तीनों मिथ्याज्ञान हैं, अतएव मोक्ष के साधन नहीं हो सकते। अनध्यवसाय का अर्थ मोह, संशय का अर्थ सन्देह और विपर्यय का अर्थ विपरीतता है॥४॥ तत्त्वार्थनियुक्ति-पहले सम्यग्दर्शन, सम्यग्ज्ञान, सम्यकूचारित्र और सम्यकतप को मोक्ष का साधन कहा था, उनमें से सम्यग्दर्शन के स्वरूप को व्याल्या की, अब क्रमप्राप्त सम्यग्ज्ञान के स्वरूप का प्रति पादन करते हैं जो प्रमिनि के योग्य अर्थात् जानने के लायक हो वह प्रमेय कहलाता है। प्रमेय वस्तु को व्याप्त करना अर्थात् स्याग न करना या नियम કર્યું છે. સાર એ નીકળે કે જે જીવાદિ પદાર્થ જે જે રૂપમાં રહેલા છે તે તે રૂપમાં જાણવાવાળા અધ્યવસાય, સંશય અને વિપર્યયથી ભિન્ન જ્ઞાન સમ્યકજ્ઞાન કહેવાય છે. આ સિવાય સમ્યફપદથી પણ અનધ્યવસાય, સંશય અને વિપર્યયરૂપ જ્ઞાનની વ્યાવૃત્તિ થઈ જાય છે કારણકે આ ત્રણે મિથ્યાજ્ઞાન છે. જેથી મોક્ષના સાધન થઈ શકતા નથી અનધ્યવસાયને અર્થ મેહ સંશયન અર્થ સંદેહ અને વિપર્યયને અર્થ વિપરીતતા છે. કે ૪૦ છે તવાર્થનિયુકિત-પહેલાં સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્ર, અને સમ્યક્તપને મોક્ષનાં સાધન કહ્યાં હતાં. તેમાથી સમ્યક્દર્શનનાં સ્વરૂપની વ્યાખ્યા કરી. હવે ક્રમ પ્રાપ્ત સમ્યકજ્ઞાનનાં સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ જે પ્રતીતિને યે ગ્ય અર્થાત જાણવાને લાયક છે તે પ્રમેય કહેવાય છે, श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy