SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ७५३ दीपिका-नियुक्ति टीका अ.८२.४० सम्यग्ज्ञानस्वरूपनिरूपणम् तत्वार्थदीपिका-पूर्व तावद्-मोक्षम्पति सम्यग्दर्शन-सम्यग्ज्ञान-सम्यक्चारित्र नप इति चतुष्टयस्य हेतुत्वमतिपादनात् तत्र-सम्यग्दर्शनस्य सभेदं स्वरूपं निरूपितम्, सम्पति--सम्यग्ज्ञानस्य स्वरूपं रूपयितुमाह-'पमेय पाचगे' इत्यादि । प्रमेयव्यापि-प्रमेयं वस्तुव्याप्तुम् अपरित्यक्तुं शीलमस्येति प्रमेयव्यापि नियतो वस्तुमाहि नियतवस्तुसहचारि व्यवसायस्वभावम् अध्यव. सायात्मकं निश्चयात्मकं ज्ञानं सम्यगू ज्ञान मुच्यते । तत्र प्रमेय व्यापकपदेनविपरीतज्ञानस्य व्यावृत्ति भवति, व्यवसाय स्वभावपदेन-अनध्यवसायसंशयात्मकं ज्ञानं व्यावत्येते, । तथा च-येन येन प्रकारेण स्वभावेन जीवदयः पदार्थाः व्यव. 'पमेयवावगे ववसाय' इत्यादि । सूत्रार्थ-जो प्रमेयव्यापी और व्यवसाय स्वभाव वाला (निश्चया. स्मक हो वह सम्यग्ज्ञान कहलाता है ॥४०॥ तरवार्थदीपिका-पहले सम्यग्दर्शन, सम्यग्ज्ञान, सम्यक चारित्र और सम्यक् तप, इस चतुष्टय को मोक्ष के कारण कहा था, उसमें से सम्यग्दर्शन का सभेद स्वरूप कहा जा चुका, अब सम्यग्ज्ञान के स्वरूप का कथन करते हैं __ जो प्रमेय अर्थात् वस्तु को प्राप्त करे वह प्रमेय व्यापी कहलाता है जिसका अर्थ है नियम से वस्तुग्राही या नियत वस्तु सहचारी । व्यव. सायात्मक उसे कहते हैं जो निश्चयात्मक हो। ऐसा प्रमेयव्यापी और व्यवसायात्मक ज्ञान सम्यग्ज्ञान है। यहां 'प्रमेयव्यापी' इस पद से विप रीत ज्ञान का निरास किया गया है और 'यवसायात्मक' पद से अनः ध्यवसाय तथा संशय ज्ञान का निवारण किया गया है । तात्पर्य यह ‘पमेयवावगे ववसाय' या સત્રાર્થ-જે પ્રમેયવ્યાપી અને વ્યવસાય સ્વભાવવાળુ નિશ્ચયાત્મકછે તે સમ્યકજ્ઞાન કહેવાય છે. કે ૪૦ છે તવાથથદીપિકા–પહેલા સમ્મદર્શન સમ્યફજ્ઞાન સમ્યફચારિત્ર અને સમ્યકતપ એ ચતુષ્ટયતપને મોક્ષના કારણ કહ્યા હતા તેમાંથી સભ્ય દર્શનનું સભેદ સ્વરૂપ કહેવામાં આવ્યું હવે સમ્યકજ્ઞાનના સ્વરૂપનું કથન કરીએ છીએ જે પ્રમેય અર્થાત્ વર તુને વ્યાપ્ત કરે તે પ્રમેયવ્યાપી કહેવાય છે. જેનો અર્થ છે નિયમથી વસ્તુગ્રાહી અથવા નિયતવસ્તુસહચારી વ્યવસાયાત્મક તેને કહે છે જે નિશ્ચયામક હેાય. આવું પ્રમેયવ્યાપી અને વ્યવસાયાત્મક જ્ઞાન સમ્યકજ્ઞાન છે. અહીં “પ્રમેયવ્યાપી એ પદથી વિપરીત જ્ઞાન અભિપ્રેત કરવામાં આવ્યું છે અને વ્યવસાયાત્મક' પદથી અનધ્યવસાય તથા સંશયજ્ઞાનનું નિવારણ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy