________________
तत्वार्थ सूत्रे
तीभावात् मन्दभावात् ज्ञातभावात् अज्ञातभावात् वीर्यविशेषात् अधिकरण विशेषाच्चाऽऽत्मपरिणतिविशेषात् पूर्वोक्ताना में कोनचत्वारिंशत्साम्परायिकाऽऽनवाण विशेषः तीव्र स्तीव्रतर स्तीव्रतमो मन्दो मन्दतरो मन्दतमो, लघु लघुतरो लघुतम परिणामविशेषो भवति, तद्विशेषाच्च कर्मबन्धविशेषो भवति, तस्माच्ज फलभोगविशेषः इतिफलितम् ॥ ६ ॥
५४
अभिप्राय यह है कि एक जीव किसी कार्यको तीव्रभाव से करता है, दूसरा जीव उसी कार्य को मन्द परिणाम से करता है इसी प्रकार कोई जीव किसी क्रिया में जान बूझकर प्रवृत्ति करता है और किसी जीव की उसी क्रिया में अनजान में प्रवृत्ति हो जाती है तो उनके आस्रव में भी भेद होता है । प्रत्येक अवस्था में आस्रव समान ही हो, ऐसा नहीं जैसे ज्ञात भाव और अज्ञानभाव के कारण आस्त्रव में अन्तर पड जाता है, उसी प्रकार वीर्य और अधिकरण की भिन्नता से भी आस्रव में भिन्नता हो जाती है । यही कारण है कि कोई जीव तीव्र आस्रव का भागी होता है तो कोई तीव्रतर और तीव्रतम आस्रवका इसी प्रकार किसी को मन्द आस्रव होता है तो किसी को मन्दतर या मन्दतम आस्रव होता है। जब आस्रव में अन्तर पडता है तो बन्धमें भी अंतर पडे बिना नहीं रह सकता और कर्मबन्ध में अन्तर पडने से उसके अन्तर पडना अनिवार्य है | ६ ||
વિશેષતાને અધિકરણ વિશેષ કહે છે. આમ તીવ્રભાવ, મન્તભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીય વિશેષ અને ઋષિકણુ વિશેષથી સામ્પરાયિક આસવમાં વિશેષતા અર્થાત્ તરતમતા ઉત્પન્ન થાય છે.
અભિપ્રાય એ છે કે એક જીવ કઈ કા" તે તીવ્રભાવથી કરે છે અને ખીજો જીવ તેજ કાર્યને મન્દ પરિણામથી કરે છે, એવી જ રીતે કાઇ જીવ કાઇ ક્રિયામાં જાણી-બૂઝીને પ્રવૃત્ત થાય છે અને કાઇ જીવની તેજ ક્રિયામાં અજાણતાં જ પ્રવૃત્તિ થઇ જાય છે ત્યારે તેમના આસ્રવમાં પણ ભેદ થાય છે. પ્રત્યેક અવસ્થામાં આસવ સમાન જ હ્રાય એવા નિયમ નથી જેમ કે જ્ઞાતભાવ અને અજ્ઞાતભાવના કારણે આસત્રમાં અખ્તર પડી જાય છે તેવી જ રીતે વીય અને અધિકરણની ભિન્નતાથી પણ આસ્રવમાં ભિન્નતા થઈ જાય છે આજ કારણ છે કે કોઈ જીવ તીત્ર આસવના ભાગી થાય છે. તા કાઇ જીવ તીવ્રતર અને તીવ્રતમ આસ્રવના, એવી જ રીતે કોઈ જીવને મન્દ આસવ હાય છે. તા કાઇને મન્વંતર અથવા મંદતમ આસ્રવ હાય છે. જ્યારે આસવમાં અન્તર પડે છે તે અન્યમાં પણ અન્તર પડયા વગર રહેતું નથી અને ક્રમ બન્યમાં અન્તર પડવાથી તેનામાં અન્તર પડવુ અનિવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨