________________
EUE
तत्त्वार्यसूत्रे विनयतपोऽनुगमनता विनयतपो भवति ८ एवम्-उपविष्टाना माचार्यादीना मिच्छाऽनुकूला सेवा, स्थितस्य पर्युपासनता विनयतपो-भवति ९ एवम्-गच्छता माचार्यादीनां पश्चाद्गमनशीलता गच्छतः पतिसंसाधनतोच्यते तद्प विनयतपः प्रतिसंसाधनता विनयतपो भवति । उक्तञ्चौपपातिके ३० सूत्रे-'से किं तं सुस्सू. सणाविणए ? सुस्तूसणाविणए अणेगविहे पण्णत्ते, तं जहा-अन्भुट्ठाणेहवा १ आसणाभिग्गहे इवा २ आसणप्पदाणे इवा ३ सकारेइ वा४ सम्माणे इवा ५ कियकम्मेइवा६ अंजलिप्परगहेइ चा ७ एतस्स अणुगच्छ णया ८ ठियस्स पज्जुवासणया ९ गच्छंतस्स पडि संसाहणया १० सेतं सुस्सूसणाविणए' इति । अथ कोऽसौ शुश्रूषणा विनयः ? शुश्रूषणाविनयोऽनेक विधः प्रज्ञतः तद्यथा-अभ्युत्थानमितिवाऽऽसनाभिग्रह इति वाऽऽसन प्रदानमिति ना सत्कार इति वा सम्मान इति वा कृतिकर्म इति वाऽञ्जलि प्रग्रह इति वाऽऽग.
छतोऽनुगमनता-स्थितस्य पर्युपासनता-गच्छतः प्रतिसंसाधनता, एष शुश्रूषणा विनय इति ॥२५॥ प्रग्रह तप कहलाता है। (८) आते हुए गुरु आदि के सामने जाना अनुगमनता तप है। (९) गुरु के बैठने पर इच्छानुकूल सेवा करना पर्युपासना विनय तप है । (१०) गुरु, आचार्य आदि के जाने पर पीछे. पीछे जाना प्रतिसन्धान तप कहलाता है । औपपातिक सूत्र के ३० वें सूत्र में कहा है
प्रश्न-शुरुषाविनय कितने प्रकार का है ?
शुश्रूषाविनय अनेक प्रकार का है, यथा-अभ्युत्थान, आसनाभिग्रह, आसनप्रदान, सत्कार, सम्मान, कृतिकर्म, अंजलिप्रग्रह, अनुगमनता, स्थित की पर्युपासना, जाते का अनुसरण करना, यह सब शुश्रषाविनय है ॥२५॥ સામે હાથ જોડવા અંજલિપગ્રહ તપ કહેવાય છે (૮) આવી રહેલા ગુરૂ આદિ ની સામા જવું અનુમનતા વિનય તપ છે (૯) ગુરૂના બેઠા પછી ઇરછાનુકૂળ સેવા કરવી પર્યું પાસના વિનય તપ છે. (૧૦) ગુરૂ, આચાર્ય આદિના પ્રસ્થાન પ્રસંગે પાછળ-પાછળ જવું પ્રતિસન્હાનતા તપ કહેવાય છે. પપાતિક સૂત્રના ૩૦માં સૂત્રમાં કહ્યું છે
પ્રશ્ન–શુશ્રષાવિનય કેટલા પ્રકારના છે ?
ઉત્તર–શુશ્રષાવિનય અનેક પ્રકારના છે જેવાકે અભુત્થાન, આસનાભિગ્રહ આસનપ્રદાન, સત્કાર, સન્માન, કૃતિકર્મ, અંજલિપ્રગ્રહ, અનુગામનતા સ્થિતની પણું પાસના જનારાનું અનુસરણ કરવું, આ બધાં શુશ્રષા વિનયના ભેદ છે રપા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨