SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.८ सू.१७ कायक्लेशतपसः स्वरूपनिरूपणम् ६३९ तद्रूप तपो बीरासनिक तपो भवति४ नैषधिक तपस्तु-निषद्या तावत्-पुताभ्यां भूमावुपवेशन मुच्यते तथाविधया निषद्यया चरतीति नैषयिका उच्यते तद्रूपं तपो नैषधिक तपो भवति ५ दण्डायतिक तपस्तु-दण्डस्येवायतम् आयामोऽस्यास्तीति दण्डायतिकः, तद्रूपं तपो दाण्डायतिक तपो भवति६ लकुटशायि तपस्तु-लकुटो वक्रकाष्ठं तदिवशेते तच्छीलो लकुटशायी उत्तानशायी भूत्वा पाणिकद्वयं शिरश्च भूमौ स्थापयित्वा शयनशीलो लकुटशायी इत्युच्यते तद्रव तपो लकुटशायि तपो भवति ७ आतापक तपस्तु-आतापयति शीतोष्णादिभिः शरीरं सन्तापयतिक्लेशयति इत्यातापक उच्यते आतापनारूप मर्यातपादि सहनशील इत्यर्थः तद्रप तपो आतापक तपो भवति ८ अपातक तपः पुन:-शीतकाले पावरणरहित सदोरकमुखवत्रिका चोलपट्टातिरिक्तवसर्जितः खलु अमावृतक उच्यते तद्प उस समय उसका जो आसन होता है वह वीरासन कहलाता है। वीरासन करने वाला वीरासनिक कहलाता है। (५) पुट्ठों से जमीन पर बैठना निषद्या है, जो निषद्या करे वह नैषधिक, इस प्रकार का तप नैषधिक तप है। (६) दंड के समान लम्बे लेटना रूप जो तप करे वह दण्डातिक कहलाता है। (७) लकुटशायी-यहां लकुट का अर्थ है वक्र काष्ठ अर्थात् टेढा काठ, उसके समान सोना और पैरों की दोनों एडियां और सिर धरती पर टेक कर मध्य शरीर को अधर रखना लकुटशायी तप कहलाता है (८) सर्दी और धूप में स्थित होकर शरीर को संतपाना आतापकतप कहलाता है। (९) शीतकाल में वस्त्र वर्जित होकर रहना अर्थात् डोरा रहित मुखवस्त्रिका और चोलपट्ट के सिवाय अन्य कोई वस्त्र न रखना अपावृतक तप कहलाता है । (१०) अकण्डूयक જ રહે' આ વખતે તેનું જે આસન હોય છે તે વીરાસન કહેવાય છે. વીરાસન કરનાર વિરાસનિક કહેવાય છે. અઢેલીને પેઠેથી જમીન પર બેસવાની મનાઈ છે, જે નિષઘા કરે તે નૈવિક આ પ્રકારનું તપ નષવિક તપ છે. (૬) દંડની જેમ લાંબા સુઈ જઈને જે તપ કરે તે દડાયતિક કહેવાય છે, (૭) લકુટશાયી–અહીં લકુટને અર્થ છે વક્રકાષ્ઠ અર્થાત્ વાંકુ લાકડું. તેની જેમ સુવું અર્ધાતુ પગની બંને એડીઓ અને માથું ધરતી પર ટેકવીને વચ્ચેના શરીરને અદઘર રાખવું લકુશાયી તપ કહેવાય છે (૮) ઠંડી અથવા તડકામાં સ્થિત થઈને શરીરને તપાવવું આતાપક તપ કહેવાય છે. (૯) શિયાળાની ઋતુમાં વસ્ત્રવિહિન થઈને રહેવું અર્થાત્ દેરાસહિત મુખવસ્ત્રિકા અને ચોળપદ સિવાય અન્ય કોઈ વસ્ત્ર ન રાખવું અપાવૃતક તપ કહેવાય છે (૧૦) અઠડૂયક श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy