SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.८१.१५ भिक्षाचर्यातपसः प्ररूपणम् १२३ निक्षिप्तं पाकादि भाजनात् उद्धृत्याऽन्यभाजने स्थापितमशनादिकभिगृह्य चरति इति निक्षिप्तचर उच्यते, निक्षिाविषयकोऽभिग्रहो निक्षिप्ताऽभिग्रहः ६ उत्क्षिप्तनिक्षिप्तचर:-पाकभाजनादुरिक्षप्तं तदेवाऽन्यत्र स्थाने यत् निक्षिप्तं तद्-उत्क्षिप्तनिक्षिप्तचर उच्यते ७ निक्षिप्तोरिक्षप्तचरः-निक्षिप्तं पाकभाजनाद् उदधृत्याऽन्यत्र स्थापितं, तदेव उक्षिप्तं पुनहस्ते गृहीतं तदभिग्रहेण चरतीति निक्षिप्तोरिक्षप्तचर उच्यते ८ वर्यमानचरः वर्त्यमानं परिविष्यमाणमभिगृह्य चरतीति वय॑मानचर (६) निक्षिप्तचर-पकाने के पात्र में से निकालकर जो भोजन अन्य पात्र में रख दिया गया हो वह निक्षिप्त कहलाता है। ऐसे आहार को ही ग्रहण करने का नियम लेने वाला निक्षिप्तचर है। निक्षिप्त विषयक अभिग्रह निक्षिप्ताभिग्रह समझना चाहिए। (७) उरिक्षप्त निक्षिप्तचर-पाक-पात्र में निकाल दिया गया हो और अन्य स्थान पर रखा हो वह आहार उरिक्षप्तनिक्षिप्त कहलाता है। उसका अभिग्रह करके भिक्षाटन करने वाला उत्क्षिप्तनिक्षिप्तचर है। (८) निक्षिप्लोरिक्षप्तचर-पाक पात्र में से बाहर निकाला हो, अन्य स्थान पर रख दिया हो, उसीको फिर हाथ में लिया हो ऐसा आहार माप्त होगा तो ही ग्रहण करूंगा, ऐसा नियम अंगीकार करने वाला निक्षि. प्त उत्क्षिप्तचर कहलाता है। (९) वय॑मानचर-यदि परोसा जाता हुआ आहार मिलेगा तो ही लूगा ऐसा अभिग्रह करने वाला वय॑मानचर कहलाता है। (૬) નિક્ષિપ્તચર-રાંધવાના પાત્રમાંથી કાઢીને જે ભેજના અન્ય પાત્રમાં રાખી દેવામાં આવ્યું હોય તે નિશ્ચિત કહેવાય છે. આવા આહારને જ ગ્રહણ કરવાનો નિયમ લેનાર નિક્ષિપ્તચર છે. નિક્ષિતવિષયક અભિગ્રહ નિક્ષિણાભિગ્રહ સમજવું જોઈએ. (૭) ઉતિક્ષસચર-પાક પાત્રમાંથી કાઢી નાખવામાં આવ્યું હોય અને અન્ય સ્થાન ઉપર રાખેલ હોય તે આહાર ઉક્ષિનિશ્ચિત કહેવાય છે. તેનો અભિગ્રહ રાખીને ભિક્ષાટન કરનાર ઉક્ષિણનિક્ષિપ્તચર છે. (૮) નિક્ષિપ્તક્ષિપ્તચર--પાકપાત્રમાંથી બહાર કાઢેલ હોય, અન્ય સ્થાન પર રાખી દેવામાં આવ્યું હોય તેને જ ફરી હાથમાં લેવામાં આવ્યું હોય એ આહાર મળશે તે જ ગ્રહણ કરીશ એવો નિયમ અંગીકાર કરનાર નિક્ષિત ઉક્ષિપ્તચર કહેવાય છે. (૯) વર્ધમાનચર–જે પીરસવામાં આવી રહેલે આહાર મળશે તે જ લઈશ એ અભિગ્રહ કરનાર વર્લૅમાનચર કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy