________________
तत्त्वार्थसूत्रे नापराहणे-न रात्री वा' इत्येवं कालविशेषमभिगृह्य चर्रात-मिक्षामटति यः स कालाभिग्रहचर उच्यते, कालविशेषकोऽभिग्रहः कालाभिग्रहः ३ 'अमुक प्रकारको दाता शुद्धभावेन दास्यति-तदा ग्रहीष्यामि' इत्येवं दातृविशेषमभिगृह्य चर तीति भावाभिग्रहचरः । यद्वा-गान हासनादि प्रवृत्तपुरुषादि विषयकोऽभिग्रहो भावामिग्रहोऽवसेयः ४ उत्क्षिप्त गृहस्थेन स्वार्थ पाकभाजनादुद्धृतमभिगृह्य चरति 'स्वार्थ पाकपात्राद् उद्धतं भोजनादिकं यदि दास्यति तदा ग्रहीष्यामि' इत्येवम्-उत्क्षिप्ताभिग्रहचर उच्यते, उत्क्षिप्तविषयकोऽभिग्रहः उत्क्षिप्ताभिग्रहः ५
(३) कालाभिग्रहचर-पूर्वाहण में ही ग्रहण करूंगा, अपराहण या मध्याह्न में नहीं, ऐसा अभिग्रह करने वाला कालाभिग्रहचर कहलाता है। कालविषयक अभिग्रह कालाभिग्रह है।
(४) भावाभिग्रहचर-'अमुक प्रकार का दाता शुद्धभाव से देगा तो ग्रहण करूंगा इस तरह दाता संबंधी अभिग्रह करके भिक्षाटन करने वाला भावाभिग्रहचर कहलाता है अथवा गाने या हसने में प्रवृत पुरुष आदि के हाथ से ही आहार लूंगा, ऐसा अभिग्रह करना भाषा भिग्रह समझना चाहिए ।
(५) उत्क्षिप्तचर-गृहस्थ ने अपने लिए पात्र में से निकाला हो वह उद्धृत कहलाता है । 'जो भोजनादिक अपने खुद के लिए हंडिया में से बाहर निकाला हो वही ग्रहण करूगा ऐसा नियम ग्रहण करने बोला उरिक्षप्तचर कहलाता है । उिक्षप्त (बाहर निकाले) आहार का नियम स्वीकार करना उरिक्षप्ताभिग्रह समझना चाहिए।
(૩) કાલાસિહચર-પૂર્વાણુમાં જ ગ્રહણ કરીશ, અપરહણ અથવા મધ્યાહનમે નહીં એ અભિગ્રહ રાખનાર કાલભિગ્રહચર કહેવાય છે. કાલ વિષયક અભિગ્રહ કાલાભિગ્રહ છે.
(૪) ભાવાભિગ્રહચર-અમુક પ્રકારને દાતા શુદ્ધ ભાવથી આપશે તે જ ગ્રહણ કરીશ એ રીતે દાતા સંબંધી અભિગ્રહ રાખીને ભિક્ષાટન કરનાર ભાવાભિગ્રહચર કહેવાય છે, અથવા ગાવા અગર હસવામાં પ્રવૃત્ત પુરૂષ આદિ ના હાથે જ આહાર લઈશ એ અભિગ્રહ કરે ભાવાભિગ્રહ સમજ.
(૫) ઉક્ષિપ્તચર-ગૃહસ્થ પિતાને માટે પાત્રમાંથી કાઢયું હોય તે ઉદ્ધત કહેવાય છે. જે ભેજનાદિક પિતાના જ માટે વાસણમાંથી બહાર કાઢયું હોય તે જ ગ્રહણ કરીશ એવો નિયમ ગ્રહણ કરનાર ઉક્ષિપ્તચર કહેવાય છે. બહાર કાઢેલ) આહારને નિયમ સ્વીકાર કરે ઉતિક્ષપ્ત અભિગ્રહ સમજવું જોઈએ,
श्री तत्वार्थ सूत्र : २