________________
६२४
तत्वार्थ सूत्रे
उच्यते ९ एवं - संहियमाणचरः- अत्युष्णं व्यञ्जन सूपादिकं शीतलीकरणाय स्थाल्यादिषु प्रसारितं तत् पुनर्भाजने क्षिप्यमाणं संहियमाण मुच्यते तदभिग्रहेण चरतीति संहियमाणचरो बोध्यः १० उपनीतचरः - अन्येन केनचिद गृहस्थाय प्रेषितं यत् तदुपनीतमुच्यते, तदभिग्रहेण चरतीति उपनीतचरः तदेवाहं ग्रहीष्यामि यदन्येन तदर्थं प्रेषितं भवेत्' इत्येवमभिग्रह अपनीताभिग्रह इत्यर्थ: ११ अपनीतचरः- अपनीतं गृहस्थेन कस्मैचिदन्यस्मै दातुं निःसार्य यदन्यत्र स्थापितं तदभिनग चरतीति - अपनी चरः उच्यते, 'तदेवाऽहं ग्रहीष्यामि यदन्यस्मैदातु निस्सार्य स्थापितं स्यात्' इत्येवमभिग्रहोऽपनीताभिग्रह इत्यर्थः १२ उपनीतापनीतचरः - 'देवोपनीतम् अन्येन प्रेषितं, तदेव यदि अपनीतं स्थानान्तरे स्थापितं स्यात् तदेव ग्रहीष्यामि' इत्येवमभिग्रहेण चरतीति अपनी तापनीतचर उच्यते १३
(१०) संह्रियमाणचर - अत्यन्त उष्ण आहार ठंडा करने के लिए थाली आदि में फैलाया गया हो, उसे पुनः पात्र में डाला जा रहा हो वह आहार सहियमाण कहलाता है। ऐसा आहार ही लूंगा ऐसी प्रतिज्ञा करने वाला तपस्वी संहियमाणचर है ।
(११) उपनीतचर - जो भोजन किसी दुसरे ने गृहस्थ के लिए भेजा हो वह उपनीत कहलाता है और उसका अभिग्रह करने वाला उपनीतचर । मैं वही भोजन ग्रहण करूंगा जो दूसरे ने गृहस्थ के लिए भेजा हो ऐसी आखडी करना उपनीताभिग्रह है ।
(१२) अपनीतचर - गृहस्थने किसी को देने के लिए अन्यत्र रख दिया हो ऐसे आहार को ही ग्रहण करने का नियम स्वीकार करने बाला अपनीतचर कहलाता है । जो आहार दूसरे को देने के लिए
(૧૦) સહિયમાણુચર-અત્યન્ત ઉષ્ણુ આહાર ટાઢા કરવા માટે થાળી વગેરેમાં પાથરવામાં આવ્યા હાય, તેને પુન: પાત્રમાં નાખવમાં આવી રહ્યો હોય તે આહાર સહિયમાણુ કહેવાય છે. આવે જ આહાર લઈશ, એવી પ્રતિજ્ઞા કરનાર તપસ્વી સહિયમાણુચર છે.
(૧૧) ઉપનીતચર--જે લેાજનને કાઈ બીજાએ ગૃહસ્થને માટે મેકલ્યુ ઢાય તે ઉપનીત કહેવાય છે અને તેના અભિગ્રહ કરનાર ઉપનીતચર છે. હુ તે જ લેાજન ગ્રહણ કરીશ જે ખીજાએ ગૃહસ્થ માટે મોકલ્યુ હોય એવી આખડી કરવી ઉપનીતાભિગ્રહ છે.
(૧૨) અપનીતચર--ગૃહસ્થે કોઈને આપવા માટે અન્યત્ર રાખવામાં આવેલ હોય એવા આહારને ગ્રહણ કરવાને નિયમ સ્વીકાર કરવા વાળે અપનીતચર કહેવાય છે. જે આહાર ખીજાને આપવા માટે કાઢીને અન્યત્ર
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨