SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्रे पादयितुमाह-'तवो विवागोय निज्जराहेऊणो' इति । तपः शरीरेन्द्रिय तपन रूपं बाह्यमनशनादिकम्, आश्चन्तरं प्रायश्चित्तादिकश्च द्विविधं तपः । विपाकश्व-फलमोगरूपो निर्जराहेतुः कर्मक्षयलक्षणनिर्जरायाः वर्तते, तथा चाऽमशनादि षड्रविधेन बाह्येन तपसा, प्रायश्चित्तादिना चाऽऽभ्यन्तरेण तपसा शरीरेन्द्रियादि सन्तापनात् कर्मनिर्दहनाच्च ज्ञानावरणादि कर्मक्षय लक्षगा निर्जरा भवति । एवं-विषाकेन च शुभाशुभकर्मफलसुखदुःखानुभवलक्षणेन पूर्वोक्तस्वरूपेण कमक्षयलक्षणा निर्जरा भवात । अतएव-बाह्याभ्यन्तर तपः कृतकर्मणः सुखदुःखरूपफल भोगविपाकश्च देशतो निर्जराहेतुः इति।३। तरवार्थनियुक्ति:-पूर्व तावत्-कर्मक्षयलक्षणनिर्जरायाः स्वरूपं-भेदश्च प्ररूपितः, सम्प्रति-तस्याः कारणं प्रतिपादयितुमाह-'तवो' इत्यादि। तपः शरीरेन्द्रियसन्तापनरूपं-कर्मनिर्वहनरूपश्च बाह्यमाभ्यन्तरश्चाऽनशनादिषडूविधं के भेद से निर्जरादो प्रकार की है, अब उसके कारणों का प्ररूपणकरते हैं शरीर और इन्द्रियों को तपाना तप है । अनशनादि बाह्य और प्रायश्चित्त आदि आभ्यन्तर तप हैं । यो तप के दो भेद हैं । कर्मफल का भोग विपाक कहलाता है। ये दोनों निजरा के कारण हैं। इस प्रकार अनशन आदि बाह्य और प्रायश्चित्त आदि आभ्यन्तर तप से निजरा होती है। इसी प्रकार शुभाशुभ कर्मों का सुख-दुःख रूप फल के उपभोग रूप विपाक से भी निर्जरा होती है ॥३॥ तत्वार्थनियुक्ति-पहले कर्मक्षय रूप निर्जरी के स्वरूप का और भेदों का निरूपण किया गया है, अब उसके कारणों का प्ररूपण करते हैं-- ના ભેદથી નિજ બે પ્રકારની છે, હવે તેના કારણેની પ્રરૂમણું કરીએ છીએ શરીર અને ઈન્દ્રિઓને તપાવવા, એ તપ છે. અનશનાદિ બાહ્ય અને પ્રાયશ્ચિત્ત આદિ આવ્યન્તર તપ છે. તપના આમ બે ભેદ છે. કર્મફળનું ભેગવવું વિપાક કહેવાય છે. આ બંને નિર્જરાના કારણ છે. આવી રીતે અનશન આદિ બાહ્ય અને પ્રાયશ્ચિત્ત આદિ આભ્યન્તર તપથી નિર્જરા થાય છે. એવી જ રીતે શુભાશુભ એની સુખ દુઃખ રૂ૫ ફળના ઉપગ રૂપ વિપાકથી પણ નિર્જરા થાય છે. આવા તસ્વાર્થનિયતિ–પહેલા કર્મક્ષય રૂપ નિર્જરાના સ્વરૂપનું અને ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે તેના કારણોનું પ્રરૂપણ કરીએ છીએ શરીર અને ઇન્દ્રિઓને તપાવવા રૂપ તપ બે પ્રકારના છે અનશન આદિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy